જામનગરના કાલાવડમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપના આંચકાથી ગભરાટ

|

Sep 20, 2020 | 9:50 PM

જામનગરના કાલાવડમાં આજે 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. છેલ્લા એક સપ્તાહથી સતત આવી રહેલા આંચકાને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભય પ્રસરી જવા પામ્યો છે. કાલાવડના બાંગા, સરાપાદર, બેરજા, ખાનકોટડા, ભલાસાણ સહીતના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આચકાથી લોકો ગભરાઈને બહાર નિકળી આવ્યા હતા. 3.5 magnitude earthquake hits #Jamnagar's Kalawad region.#Gujarat #TV9News pic.twitter.com/O2VMC97gFV Web Stories View more […]

જામનગરના કાલાવડમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપના આંચકાથી ગભરાટ

Follow us on

જામનગરના કાલાવડમાં આજે 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. છેલ્લા એક સપ્તાહથી સતત આવી રહેલા આંચકાને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભય પ્રસરી જવા પામ્યો છે. કાલાવડના બાંગા, સરાપાદર, બેરજા, ખાનકોટડા, ભલાસાણ સહીતના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આચકાથી લોકો ગભરાઈને બહાર નિકળી આવ્યા હતા.

આ પણ વાંચોઃસતત વરસાદથી સુરતમાં ડાંગર-શાકભાજીના પાકને વ્યાપક નુકસાન

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 9:21 am, Thu, 20 August 20

Next Article