Gujarati NewsGujarat28 people from gujarat stuck in tamilnadu amid coronavirus outbreak corona tamilnadu ma gujarat na 28 loko aatvaya sarkar ne parat lavava kari apil
કોરોના: તામિલનાડુમાં ગુજરાતના 28 લોકો અટવાયા, સરકારને પરત લાવવા કરી અપીલ
તમિલનાડુના મદુરાઈમાં ભાવનગર સહિત ગુજરાતના 28 જેટલા લોકો અટવાયેલા છે. તમિલનાડુમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસો વધતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે તેમને પરત લાવવા માટે ગુજરાત સરકારને અપીલ કરી છે કે પરત લાવવા માટે તેમને કોઈ વ્યવસ્થા કરી આપે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો […]
Follow us on
તમિલનાડુના મદુરાઈમાં ભાવનગર સહિત ગુજરાતના 28 જેટલા લોકો અટવાયેલા છે. તમિલનાડુમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસો વધતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે તેમને પરત લાવવા માટે ગુજરાત સરકારને અપીલ કરી છે કે પરત લાવવા માટે તેમને કોઈ વ્યવસ્થા કરી આપે.