અમદાવાદ: શાળાની ફી મુદ્દે વાલીઓ માટે આવ્યા સારા સમાચાર, 25 શાળાઓએ ફીમાં રાહત આપવાનો લીધો નિર્ણય

|

Aug 26, 2020 | 2:59 PM

અમદાવાદની શાળાઓમાં ફીના વિવાદ વચ્ચે પૂર્વ વિસ્તારની શાળાઓએ હકારાત્મક વલણ અપનાવ્યું છે. નિકોલ, નરોડા અને વસ્ત્રાલની શાળાઓએ ફીમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. 25 જેટલી શાળાએ ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે. જે પ્રમાણે પહેલા ક્વાર્ટરની ફીમાં 25 ટકા રાહત અપાશે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસની ફીમાં વાલીઓને 25 ટકા રાહત મળશે. આ […]

અમદાવાદ: શાળાની ફી મુદ્દે વાલીઓ માટે આવ્યા સારા સમાચાર, 25 શાળાઓએ ફીમાં રાહત આપવાનો લીધો નિર્ણય

Follow us on

અમદાવાદની શાળાઓમાં ફીના વિવાદ વચ્ચે પૂર્વ વિસ્તારની શાળાઓએ હકારાત્મક વલણ અપનાવ્યું છે. નિકોલ, નરોડા અને વસ્ત્રાલની શાળાઓએ ફીમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. 25 જેટલી શાળાએ ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે. જે પ્રમાણે પહેલા ક્વાર્ટરની ફીમાં 25 ટકા રાહત અપાશે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસની ફીમાં વાલીઓને 25 ટકા રાહત મળશે.

આ પણ વાંચો: રાજ્ય સરકારે મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફી મુદ્દે આપી મોટી રાહત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article