રાજકોટમાં કાળ બનતો કોરોના, વધુ 22 દર્દીઓના મોત,19 દિવસમાં 306ના મોત

|

Sep 19, 2020 | 5:03 PM

રાજકોટમાં કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. એક તરફ વહીવટીતંત્ર કોરોનાનું સંક્રમણ વધે તેના માટે કામગીરી કરી રહ્યું છે. તો બીજીબાજુ રાજકોટમાં કોરોનાનો વ્યાપ એટલી જ ઝડપથી વધી રહ્યો છે. રાજકોટમાં કોરોનાથી આજે વધુ 22 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સિવીલ હોસ્પિટલમાં 16 અને ખાનગી હોસ્પિટલમાં 6 દર્દીઓનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા કોરોનાના દર્દીઓના […]

રાજકોટમાં કાળ બનતો કોરોના, વધુ 22 દર્દીઓના મોત,19 દિવસમાં 306ના મોત

Follow us on

રાજકોટમાં કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. એક તરફ વહીવટીતંત્ર કોરોનાનું સંક્રમણ વધે તેના માટે કામગીરી કરી રહ્યું છે. તો બીજીબાજુ રાજકોટમાં કોરોનાનો વ્યાપ એટલી જ ઝડપથી વધી રહ્યો છે. રાજકોટમાં કોરોનાથી આજે વધુ 22 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સિવીલ હોસ્પિટલમાં 16 અને ખાનગી હોસ્પિટલમાં 6 દર્દીઓનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા કોરોનાના દર્દીઓના મોત કોરોનાથી ગણવા કે અન્ય કોઈ રોગને કારણે તે ડેથ ઓડીટ કમિટી નક્કી કરીને કોરોનાથી કેટલા મૃત્યુ પામ્યા તેની જાહેરાત કરશે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:26 am, Fri, 28 August 20

Next Article