રાજકોટમાં કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. એક તરફ વહીવટીતંત્ર કોરોનાનું સંક્રમણ વધે તેના માટે કામગીરી કરી રહ્યું છે. તો બીજીબાજુ રાજકોટમાં કોરોનાનો વ્યાપ એટલી જ ઝડપથી વધી રહ્યો છે. રાજકોટમાં કોરોનાથી આજે વધુ 22 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સિવીલ હોસ્પિટલમાં 16 અને ખાનગી હોસ્પિટલમાં 6 દર્દીઓનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા કોરોનાના દર્દીઓના […]
Follow us on
રાજકોટમાં કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. એક તરફ વહીવટીતંત્ર કોરોનાનું સંક્રમણ વધે તેના માટે કામગીરી કરી રહ્યું છે. તો બીજીબાજુ રાજકોટમાં કોરોનાનો વ્યાપ એટલી જ ઝડપથી વધી રહ્યો છે. રાજકોટમાં કોરોનાથી આજે વધુ 22 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સિવીલ હોસ્પિટલમાં 16 અને ખાનગી હોસ્પિટલમાં 6 દર્દીઓનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા કોરોનાના દર્દીઓના મોત કોરોનાથી ગણવા કે અન્ય કોઈ રોગને કારણે તે ડેથ ઓડીટ કમિટી નક્કી કરીને કોરોનાથી કેટલા મૃત્યુ પામ્યા તેની જાહેરાત કરશે.