2001માં કેશુભાઈએ જીત્યુ હતું અટલ બિહારી વાજપેઈજીનું દિલ, સાંભળો કેવો હતો બંને વચ્ચે સંવાદ

|

Oct 29, 2020 | 6:53 PM

કેશુભાઈનું યોગદાન ગુજરાતનાં વિકાસમાં તો રહ્યું જ છે સાથે વિકાસની વાત કરીએ તો વર્ષ 2001નાં સમયમાં આવેલા કચ્છનાં ધરતીકંપનાં સમયે તે સમયનાં વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈજી કચ્છ આવ્યા હતા. વાજપેઈજીએ કેશુભાઈને પુછ્યું હતું કે તમને કેવા પ્રકારની મદદ જોઈએ છે? ત્યારે તેમણે ઉત્તર આપ્યો હતો કે તમારી સામે જ નુક્શાન અને ચિત્ર છે તમે બધુ […]

2001માં કેશુભાઈએ જીત્યુ હતું અટલ બિહારી વાજપેઈજીનું દિલ, સાંભળો કેવો હતો બંને વચ્ચે સંવાદ

Follow us on

કેશુભાઈનું યોગદાન ગુજરાતનાં વિકાસમાં તો રહ્યું જ છે સાથે વિકાસની વાત કરીએ તો વર્ષ 2001નાં સમયમાં આવેલા કચ્છનાં ધરતીકંપનાં સમયે તે સમયનાં વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈજી કચ્છ આવ્યા હતા. વાજપેઈજીએ કેશુભાઈને પુછ્યું હતું કે તમને કેવા પ્રકારની મદદ જોઈએ છે? ત્યારે તેમણે ઉત્તર આપ્યો હતો કે તમારી સામે જ નુક્શાન અને ચિત્ર છે તમે બધુ જ જોયું છે, પૈસા માટે હું કશું નથી કહી શકતો એટલે આપને જે યોગ્ય લાગે તે મદદ કરજો. આ સાલસતાને લઈ વાજપેઈજી પણ ખુશ થઈ ગયા હતા.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

Published On - 6:46 pm, Thu, 29 October 20

Next Article