20 એપ્રિલ બાદ સરકારી કચેરીઓ શરૂ કરાશે અને ઉદ્યોગોને પણ તબક્કાવાર છુટ અપાશે: અશ્વિની કુમાર

|

Sep 30, 2020 | 10:19 AM

ત્યારે કોરોના વાયરસના કહેર વચ્ચે 20 એપ્રિલ બાદ સરકારી કચેરીઓ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. વર્ગ-3 અને વર્ગ-4ના 33 ટકા જ કર્મચારીઓને બોલાવાશે. જ્યારે અન્ય કર્મચારીઓ ઘરેથી જ કામ કરશે. તેની સાથે જ ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રખાશે અને કર્મચારીઓનું નિયમિત થર્મલ સ્ક્રિનિંગ કરાશે.   Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી […]

20 એપ્રિલ બાદ સરકારી કચેરીઓ શરૂ કરાશે અને ઉદ્યોગોને પણ તબક્કાવાર છુટ અપાશે: અશ્વિની કુમાર

Follow us on

ત્યારે કોરોના વાયરસના કહેર વચ્ચે 20 એપ્રિલ બાદ સરકારી કચેરીઓ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. વર્ગ-3 અને વર્ગ-4ના 33 ટકા જ કર્મચારીઓને બોલાવાશે. જ્યારે અન્ય કર્મચારીઓ ઘરેથી જ કામ કરશે. તેની સાથે જ ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રખાશે અને કર્મચારીઓનું નિયમિત થર્મલ સ્ક્રિનિંગ કરાશે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે હોટસ્પોટ અને કન્ટેન્ટમેન્ટ ઝોનની કચેરી ચાલુ કરાશે નહીં તથા 20 એપ્રિલ બાદ ઉદ્યોગોને પણ તબક્કાવાર છુટ અપાશે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં 40થી 45 એકમોને 20 એપ્રિલ બાદ ચાલુ કરવાની મંજૂરી અપાઈ છે. જેની જાણકારી મુખ્યપ્રધાનના અગ્રસચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં આપી છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: એલ.જી.હોસ્પિટલના 8 ડૉકટરને કોરોના, બે નર્સના પણ કેસ પોઝિટીવ આવ્યા

 

Published On - 9:59 am, Fri, 17 April 20

Next Article