સુરત: પુણાગામમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં લાગી ભીષણ આગ, 2 લોકોના મોત

|

Feb 10, 2020 | 4:04 AM

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં આગ લાગતા બે લોકોના મોત થયા છે. સાડી અને જરી પોલીશીંગના નાના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. રાત્રે 3 વાગ્યા આસપાસ આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio […]

સુરત: પુણાગામમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં લાગી ભીષણ આગ, 2 લોકોના મોત

Follow us on

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં આગ લાગતા બે લોકોના મોત થયા છે. સાડી અને જરી પોલીશીંગના નાના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. રાત્રે 3 વાગ્યા આસપાસ આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પરંતુ ત્યાં સુધીમાં દુકાનમાં અંદરથી લોક મારી સુઈ રહેલા બે કારીગરોનું ધુમાડાના કારણે ગૂંગળાઈ જતા મોત થયું હતું. બંન્ને મૃતક કારીગરો મૂળ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. આગની ઘટનાને લઈ ફાયર વિભાગ અને પોલીસે તપાસ કરતાં દુકાનમાંથી 10 જેટલી ગેસની બોટલો મળી આવી હતી અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: શાહીનબાગમાં પ્રદર્શનોની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી

Next Article