VIDEO: રાજકોટમાં બન્યું દેશનું પ્રથમ આયુર્વેદ કોવિડ કેર સેન્ટર, નિષ્ણાંત આયુર્વૈદિક તબીબો આપશે સારવાર

|

Aug 18, 2020 | 5:38 AM

સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આયુર્વેદ કોરોના સામે અક્સીર ઉપાય સાબિત થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં ભારતનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. એરપોર્ટ રોડ પરની ખાનગી હોટલમાં 90 બેડના કોવિડ કેર સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. નિષ્ણાત આયુર્વૈદિક તબીબોની ટીમ દ્વારા સારવાર અપાશે અને યોગ ટ્રેનર પણ […]

VIDEO: રાજકોટમાં બન્યું દેશનું પ્રથમ આયુર્વેદ કોવિડ કેર સેન્ટર, નિષ્ણાંત આયુર્વૈદિક તબીબો આપશે સારવાર

Follow us on

સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આયુર્વેદ કોરોના સામે અક્સીર ઉપાય સાબિત થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં ભારતનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. એરપોર્ટ રોડ પરની ખાનગી હોટલમાં 90 બેડના કોવિડ કેર સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. નિષ્ણાત આયુર્વૈદિક તબીબોની ટીમ દ્વારા સારવાર અપાશે અને યોગ ટ્રેનર પણ ઉપલબ્ધ હશે. અહીં લક્ષણો વગરના દર્દીઓ કે જેમને ઘરે આઈસોલેટ થવાની સગવડ ન હોય તેમને નજીવા ખર્ચે સારવાર આપવામાં આવશે. આ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સારવારનો એક ડેટા પણ રાખવામાં આવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article