VIDEO: વરસાદની સત્તાવાર વિદાય બાદ સરકારે માનવ મોતનો આંકડો કર્યો જાહેર

|

Oct 19, 2019 | 2:06 PM

વરસાદની સત્તાવાર વિદાય બાદ સરકારે માનવ મોતનો આંકડો જાહેર કર્યો છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે કુલ 199 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો મોરબીમાં 15 લોકોના મુશળધાર વરસાદને કારણે મોત થયા છે. મહત્વનું છે કે, વીજળી પડવાથી રાજ્યમાં કુલ 54 લોકોએ જીવ ગુમાવ્યો છે. […]

VIDEO: વરસાદની સત્તાવાર વિદાય બાદ સરકારે માનવ મોતનો આંકડો કર્યો જાહેર

Follow us on

વરસાદની સત્તાવાર વિદાય બાદ સરકારે માનવ મોતનો આંકડો જાહેર કર્યો છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે કુલ 199 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો મોરબીમાં 15 લોકોના મુશળધાર વરસાદને કારણે મોત થયા છે. મહત્વનું છે કે, વીજળી પડવાથી રાજ્યમાં કુલ 54 લોકોએ જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચોઃ પાટણના એક ગામમાં પ્રચાર દરમિયાન કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ રૂપિયા વહેંચતા વિવાદ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો ભારે વરસાદને કારણે 89 લોકોના પાણીમાં તણાવાથી મોત થયા છે. આ ઉપરાંત દિવાલ તેમજ વૃક્ષ પડવાને કારણે 56 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો રાજ્યસરકારે પણ મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય કરી છે. કુલ 179 પરિવારજનોને રૂપિયા 7 કરોડ 16 લાખની સહાય કરવામાં આવી છે. તો 9 જેટલા મૃતકોના પરિવારજનોને સહાય કરવાની હજુ બાકી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article