રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ 1,200ને પાર નોંધાયા, 14 લોકોના મોત

|

Sep 19, 2020 | 3:33 PM

રાજ્યમાં કાળમુખા કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ 1,200ની પાર નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1,280 કેસ નોંધાયા અને 14 લોકોના મોત થયા છે. ત્યારે 1,025 લોકો કોરોનાથી સાજા થયા છે. અમદાવાદ અને સુરત શહેરમાં 3-3 દર્દીના મોત થયા છે. રાજ્યમાં હાલ કુલ 15,631 કેસ એક્ટિવ છે.   […]

રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ 1,200ને પાર નોંધાયા, 14 લોકોના મોત

Follow us on

રાજ્યમાં કાળમુખા કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ 1,200ની પાર નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1,280 કેસ નોંધાયા અને 14 લોકોના મોત થયા છે. ત્યારે 1,025 લોકો કોરોનાથી સાજા થયા છે. અમદાવાદ અને સુરત શહેરમાં 3-3 દર્દીના મોત થયા છે. રાજ્યમાં હાલ કુલ 15,631 કેસ એક્ટિવ છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:40 pm, Mon, 31 August 20

Next Article