જૂનાગઢઃ પતંગ લેવા ગયેલા 12 વર્ષીય બાળકનું વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત, PGVCLએ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કર્યો

|

Sep 23, 2020 | 9:13 AM

જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં વીજ કરંટ લાગતા એક બાળકનું મોત નિપજ્યું હતું. મૃતક 12 વર્ષીય મુજાહિદ યુસુફ મોરવાડિયા પતંગ લેવા ગયો હતો. વીજ વાયરમાં ફસાયેલો પતંગ તો ન નિકળ્યો પરંતુ કરંટ લાગતા 12 વર્ષીય બાળક ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ PGVCLએ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દીધો છે. પોલીસે […]

જૂનાગઢઃ પતંગ લેવા ગયેલા 12 વર્ષીય બાળકનું વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત, PGVCLએ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કર્યો

Follow us on

જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં વીજ કરંટ લાગતા એક બાળકનું મોત નિપજ્યું હતું. મૃતક 12 વર્ષીય મુજાહિદ યુસુફ મોરવાડિયા પતંગ લેવા ગયો હતો. વીજ વાયરમાં ફસાયેલો પતંગ તો ન નિકળ્યો પરંતુ કરંટ લાગતા 12 વર્ષીય બાળક ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ PGVCLએ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દીધો છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article