24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 1,112 કેસ, 6 લોકોના મોત

|

Oct 23, 2020 | 8:49 PM

રાજ્યમાં કોરોના વાઈરસનો હાહાકાર યથાવાત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1,112 કેસ નોંધાયા છે, સાથે જ 6 લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો છે. સુરત શહેરમાં વધુ 169 કેસ અને ગ્રામ્યમાં વધુ 70 કેસ નોંધાયા છે, ત્યારે અમદાવાદ શહેરમાં 166 અને ગ્રામ્યમાં 16 કેસ નોંધાયા છે. &   Web Stories View more અથાણું આ […]

24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 1,112 કેસ, 6 લોકોના મોત

Follow us on

રાજ્યમાં કોરોના વાઈરસનો હાહાકાર યથાવાત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1,112 કેસ નોંધાયા છે, સાથે જ 6 લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો છે. સુરત શહેરમાં વધુ 169 કેસ અને ગ્રામ્યમાં વધુ 70 કેસ નોંધાયા છે, ત્યારે અમદાવાદ શહેરમાં 166 અને ગ્રામ્યમાં 16 કેસ નોંધાયા છે.

&

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article