રાજ્યની શાળાઓમાં 1,100 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, વાલીઓમાં ફરી વળ્યુ ચિંતાનું મોજુ

એક તરફ વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાતા વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. બીજી તરફ શાળાઓમાં જ વિદ્યાર્થીઓના રસીકરણની કામગીરી શરુ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 11:34 AM

ગુજરાતમાં કોરોના (Corona)ની ત્રીજી લહેર (third wave)શરુ થઇ ગઇ છે. કોરોના સાથે રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)ના કેસ પણ વધ્યા છે. આ સાથે જ વાલીઓની ચિંતામાં પણ વધારો થયો છે, કેમકે રાજ્યની શાળાઓ (Schools)માં 1100 જેટલા વિદ્યાર્થી (Student) કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યુ છે.

વિદ્યાર્થીઓમાં વધતુ સંક્રમણ

રાજ્યભરની શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે અને માંડ માંડ શિક્ષણની ગાડી પાટે ચઢી છે. ત્યારે હવે આ ડરામણો ડેટા સામે આવ્યો છે, જેના કારણે વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. રાજ્યની શાળાઓમાં આશરે 1,100 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે અને હજુ તેમાં વધારો થાય તેવી શક્યતા છે.

સૌથી વધુ સુરતમાં વિદ્યાર્થી સંક્રમિત

સંક્રમિત વિદ્યાર્થીઓની વાત કરીએ તો સૌથી વધુ સુરતમાં 532 વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થયા છે તો અમદાવાદ 45 અને ગાંધીનગરમાં 50 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવ્યાં છે. જ્યારે વડોદરામાં 20, રાજકોટમાં 83 વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયા છે. જામનગરમાં 15 અને જૂનાગઢમાં 12 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

એક તરફ વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાતા વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. બીજી તરફ શાળાઓમાં જ વિદ્યાર્થીઓના રસીકરણની કામગીરી શરુ કરવામાં આવી છે. જો કે સંક્રમણ ફેલાવવાના ડરની વચ્ચે વાલીઓને બાળકને રસી લેવા પણ મોકલવા કે નહીં તેની અસમંજસ જોવા મળી રહી છે.

આ પણ વાંચો- NRIનો હબ ગણાતા આણંદ અને ખેડામાં કોરોનાનો મહાવિસ્ફોટ, બંને જિલ્લામાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ખૂબ વધુ

આ પણ વાંચો- Banaskantha: લગ્નના ઓર્ડર કેન્સલ થતાં મંડપ અને કેટરર્સના વેપારીઓ મુકાયા ચિંતામાં, જાણો શું છે કારણ

 

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">