ગુજરાત: અત્યાર સુધીમાં કોરોનાના કુલ 76,569 કેસ, 2,448 લોકોના મોત

|

Sep 20, 2020 | 10:57 PM

રાજ્યમાં કોરોના વાઈરસના આજે નવા 1,087 કેસ નોંધાયા અને 15 લોકોના મોત થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસનો કુલ આંકડો 76,569 પર પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં 14,299 કેસ એક્ટિવ છે અને 59,522 દર્દી કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે, ત્યારે અત્યાર સુધી કોરોનાથી 2,448 લોકોના મોત થયા છે. 1,087 #COVID19 cases and 15 deaths […]

ગુજરાત: અત્યાર સુધીમાં કોરોનાના કુલ 76,569 કેસ, 2,448 લોકોના મોત

Follow us on

રાજ્યમાં કોરોના વાઈરસના આજે નવા 1,087 કેસ નોંધાયા અને 15 લોકોના મોત થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસનો કુલ આંકડો 76,569 પર પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં 14,299 કેસ એક્ટિવ છે અને 59,522 દર્દી કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે, ત્યારે અત્યાર સુધી કોરોનાથી 2,448 લોકોના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

———-

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:20 pm, Fri, 14 August 20

Next Article