AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે સ્વાદિષ્ટ ભોજન તરીકે પરિવારજનોના ભાણામાં સ્વાસ્થ્યનું જોખમ તો નથી પીરસી રહ્યા ને? વાંચો વિગતવાર

metanil yellow એક ફૂડ કલર છે જેનો ભારતમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર, metanil yellow માનવ શરીર માટે ખતરનાક છે.

તમે સ્વાદિષ્ટ ભોજન તરીકે પરિવારજનોના ભાણામાં સ્વાસ્થ્યનું જોખમ તો નથી પીરસી રહ્યા ને? વાંચો વિગતવાર
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 2:34 PM
Share

તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઘરમાં તેલનો વપરાશ વધે છે પરંતુ તહેવારોમાં તેલમાં ભેળસેળની ફરિયાદો પણ વધે છે. અસલમાં ભેળસેળયુક્ત તેલનો રંગ પીળો બનાવવા માટે તેમાં ખતરનાક metanil yellow ઉમેરવામાં આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેથી જ આજે અમે તમને જણાવીએ છીએ કે બજારમાં મળતું તેલ અસલી છે કે નહીં તે કઈ રીતે જાણી શકાય?

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ તેલમાં ભેળસેળ સામે ટ્વિટર પર Detecting Food Adulterants નામનું અભિયાન શરૂ કર્યું છે. લાંબા સમય સુધી ભેળસેળયુક્ત તેલ ખાવું આપણા માટે જીવલેણ બની શકે છે. FSSAI આ અભિયાન અંતર્ગત લોકોને કહી રહ્યું છે કે કેવી રીતે ઘરે ભોજનમાં ભેળસેળનેકઈ રીતે તપાસવી.

આ વિડીયોમાં FSSAI એ કૂકિંગ ઓઇલમાં metanil yellow જેવા ખતરનાક રંગનો ઉપયોગ શોધવા માટે એક સરળ રીત સમજાવી છે. જાણો કે તમે ઘરેલુ તેલમાં ભેળસેળ કેવી રીતે ચકાસી શકો છો.

તેલમાં ભેળસેળ કેવી રીતે તપાસવી 1. સૌપ્રથમ એક ટેસ્ટ ટ્યુબમાં 1 મિલી તેલનું સેમ્પલ લો. 2. હવે તેમાં 4ml ડિસ્ટ્રીલ વોટર ઉમેરો અને ટેસ્ટ ટ્યુબને હલાવો. 3. આ મિક્સરનું 2ml બીજી ટેસ્ટ ટ્યુબમાં લો અને મિક્સરમાં 2l કન્સેન્ટ્રેટેડ HCL ઉમેરો. 4. હવે જો તમને ભેળસેળવાળા તેલના ઉપરના સ્તરમાં કોઈ રંગ પરિવર્તન ન દેખાય તો તેલ અસલી છે. 5. પરંતુ જો ભેળસેળયુક્ત તેલ હોય તો તેના ઉપરના સ્તર પર એસિડમાં રંગ બદલાય છે.

metanil yellowની આડઅસરો metanil yellow એક ફૂડ કલર છે જેનો ભારતમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર, metanil yellow માનવ શરીર માટે ખતરનાક છે. ખરેખર તે આપણા મગજની શીખવાની અને સમજવાની ક્ષમતા ઘટાડે છે. FSSAI એ ટ્વીટમાં કહ્યું છે કે HCL એસિડ ભેળસેળયુક્ત તેલના નમૂનામાંથી પ્રતિબંધિત રંગ નીકળે છે. metanil yellow અને એસિડ લેયરમાં રંગ બદલાય છે. જ્યારે શુદ્ધ તેલ રંગમાં કોઈ ફેરફાર બતાવતું નથી.

આ પણ વાંચો :  IPO પહેલા અનલિસ્ટેડ માર્કેટમાં શેરમાં રોકાણ કરવું લાભદાયક કે નુકસાનકારક? જાણો શું છે નિષ્ણાતનો અભિપ્રાય

આ પણ વાંચો :  કર્મચારીઓ માટે રાહતના સમાચાર : UAN ને Aadhaar સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">