History Of The Day: જંગી બહુમતી ધરાવતી કોંગ્રેસ 193 સીટો પર સંકેલાઈ ગઈ હતી, રાજીવ ગાંધીએ આપવું પડ્યું હતું રાજીનામું

1989ની સામાન્ય ચૂંટણી પહેલા લોકસભામાં કોંગ્રેસ પાસે 514માંથી 404 બેઠકો હતી, પરંતુ 1989ની સામાન્ય ચૂંટણી પહેલા જ બોફોર્સની ઘટના બની અને કોંગ્રેસની રાજીવ ગાંધી સરકારને કારમી હારનો સામનો કરવો પડ્યો.

History Of The Day: જંગી બહુમતી ધરાવતી કોંગ્રેસ 193 સીટો પર સંકેલાઈ ગઈ હતી, રાજીવ ગાંધીએ આપવું પડ્યું હતું રાજીનામું
Rajiv Gandhi File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 9:34 AM

History Of The Day: આજનો દિવસ ભારતીય રાજનીતિ (Indian politics) ની ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના સાથે જોડાયેલો છે. 1989માં આ દિવસે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી (Ex Prime Minister Rajiv Gandhi) ની પાર્ટીની હાર બાદ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ હાર નાની ન હતી, પરંતુ તેની પાછળ 1980-90ના યુગમાં સૌથી મોટા રાજકીય ગોટાળા હતા, જે બોફોર્સ કૌભાંડ (Bofors scam) તરીકે ઓળખાય છે.

હકીકતમાં, 1989ની સામાન્ય ચૂંટણી પહેલા લોકસભામાં કોંગ્રેસ પાસે 514માંથી 404 બેઠકો હતી, પરંતુ 1989ની સામાન્ય ચૂંટણી પહેલા જ બોફોર્સની ઘટના બની અને કોંગ્રેસની રાજીવ ગાંધી સરકારને કારમી હારનો સામનો કરવો પડ્યો.

તેમને માત્ર 193 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. જો કે વિપક્ષ પાસે પણ માત્ર 110 સાંસદો હતા, પરંતુ 5 પક્ષોના રાષ્ટ્રીય મોરચાએ મળીને સરકાર બનાવી, જેના નેતા વીપી સિંહ હતા. આ પછી 29 નવેમ્બર 1989ના રોજ રાજીવ ગાંધીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

શું હતું બોફોર્સ કૌભાંડ? વર્ષ 1986માં, ભારતે સ્વીડિશ કંપની એબી બોફોર્સ પાસેથી 400 155 એમએમ હોવિત્ઝર ગન ખરીદવાનો સોદો કર્યો હતો, જેની કિંમત લગભગ 1.30 બિલિયન ડોલર હતી. પરંતુ 1987માં સ્વીડિશ રેડિયોએ બોફોર્સ સોદામાં ભ્રષ્ટાચાર અને દલાલીનો પર્દાફાશ કર્યો હતો. આ ખુલાસામાં કહેવામાં આવ્યું હતું કે આ સોદામાં કથિત રીતે 64 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. મામલો એટલો વધી ગયો કે રાજીવ ગાંધીની સરકાર જતી રહી. જોકે, રાજીવ ગાંધી સામેના કોર્ટ કેસમાં લાંચનો કોઈ આરોપ સાબિત થઈ શક્યો નહોતો.

આ દિવસે ઈતિહાસમાં બનેલી 14 મોટી ઘટનાઓ…

  1. 1516: ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લેન્ડે ફ્રીબર્ગની શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  2. 1775: અદ્રશ્ય શાહી સર જેમ્સ જેએ ખોજ કરી.
  3. 1830: પોલેન્ડમાં રશિયન શાસન સામે બળવો શરૂ થયો.
  4. 1870: બ્રિટનમાં આવશ્યક શિક્ષણ કાયદો અમલમાં આવ્યો.
  5. 1916: અમેરિકાએ ડોમિનિકન રિપબ્લિકમાં માર્શલ લો લાદવાની જાહેરાત કરી.
  6. 1944: અલ્બેનિયા નાઝીઓના કબજામાંથી મુક્ત થયું.
  7. 1947: યુએનએ પેલેસ્ટાઈનને આરબો અને યહૂદીઓ વચ્ચે વિભાજીત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી.
  8. 1949: પૂર્વ જર્મનીમાં યુરેનિયમની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 3,700 લોકો મૃત્યુ પામ્યા.
  9. 1961: વિશ્વના પ્રથમ અવકાશયાત્રી યુરી ગાગરીન ભારત આવ્યા.
  10. 1970: હરિયાણા 100% ગ્રામીણ વિદ્યુતીકરણનું લક્ષ્ય હાંસલ કરનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું.
  11. 1987: થાઈલેન્ડ-મ્યાનમાર બોર્ડર પાસે કોરિયન પ્લેનમાં થયેલા વિસ્ફોટમાં 115 લોકો માર્યા ગયા.
  12. 1993: જહાંગીર રતનજી દાદાભોય ટાટા (JRD Tata) નું અવસાન, જેઓ ટાટા જૂથને નવી ઊંચાઈએ લઈ ગયા.
  13. 2012: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પેલેસ્ટાઈનને બિન-સભ્ય નિરીક્ષક રાજ્યનો દરજ્જો આપ્યો.
  14. 2015: અમેરિકન સમાજશાસ્ત્રી અને શિક્ષણશાસ્ત્રી ઓટ્ટો ન્યુમેનનું અવસાન થયું.

આ પણ વાંચો: Bhakti: કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે ઉત્પત્તિ એકાદશીનું વ્રત ? જાણો વિષ્ણુકૃપા પ્રાપ્ત કરવાની ફળદાયી વિધિ

આ પણ વાંચો: IND vs NZ: મુંબઇ ટેસ્ટને લઇ ટીમ ઇન્ડિયા સામે ધર્મ સંકટ, વિરાટ કોહલી માટે કોણ આપશે કુર્બાની

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">