બિગ બોસના ઘરમાંથી બેઘર થયો યુકેનો સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર, આ સ્પર્ધકોએ લીધો નિર્ણય

વાસ્તવમાં બિગ બોસે 'ટીમ દિમાગ'માં સામેલ સ્પર્ધકો વિકી જૈન, અરુણ મહાશેટ્ટી, સના ખાન, તહેલકા અને બાબુભૈયા અનુરાગને કહ્યું હતું કે તમારે શોમાંથી તે 3 સ્પર્ધકોના નામ લેવા પડશે, જેઓ ખરેખર આ શોમાં આવવાને લાયક ન હતા અને તેમાથી તેમના લેવાની વાત કરે છે. ત્યારે ટીમ દિમાગ વતી નાવેદ સોલ, અભિષેક કુમાર, જીગ્ના વોરા અને રિંકુ ધવનના નામ લેવામાં આવ્યા હતા.

બિગ બોસના ઘરમાંથી બેઘર થયો યુકેનો સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર, આ સ્પર્ધકોએ લીધો નિર્ણય
UK social media influencer Naveed Sole Out from Bigg Boss
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 9:15 AM

વોટિંગ લાઈન બંધ થવાને કારણે ‘બિગ બોસ 17’ના ઘરમાં સ્પર્ધકોમાં ખુશીનો માહોલ છવાયો હતો, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં, કારણ કે બિગ બોસે શરૂઆતમાં જ ઘરના સભ્યોને આ અઠવાડીયાના એલિમિનેશનનો મોટો ઝટકો આપી દીધો હતો. વાસ્તવમાં બિગ બોસે ‘ટીમ દિમાગ’માં સામેલ સ્પર્ધકો વિકી જૈન, અરુણ મહાશેટ્ટી, સના ખાન, તહેલકા અને બાબુભૈયા અનુરાગને કહ્યું હતું કે તમારે શોમાંથી તે 3 સ્પર્ધકોના નામ લેવા પડશે, જેઓ ખરેખર આ શોમાં આવવાને લાયક ન હતા અને તેમાથી તેમના લેવાની વાત કરે છે. ત્યારે ટીમ દિમાગ વતી નાવેદ સોલ, અભિષેક કુમાર, જીગ્ના વોરા અને રિંકુ ધવનના નામ લેવામાં આવ્યા હતા.

આ કન્ટેસ્ટન્ટ શોથી બહાર

લીધેલા ચાર નામ પર તેઓ વીડિયોમાં ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. જેમાં વિકી જૈને કહે છે કે નાવેદ અલી મનોરંજન કરે છે, તેથી તે તેને શોમાંથી બહાર કાઢી શકાય નહીં. પરંતુ આ નિર્ણય માત્ર વિકી એ જ નહીં અરુણ મહાશેટ્ટી, સના ખાન, તહેલકા અને બાબુ ભૈયાએ સાથે મળીને આ લેવાનો હતો .

અંકિતા લોખંડેની પ્રેગ્નેન્સી પર જીજ્ઞા વોરાએ કર્યો ખુલાસો, કહ્યું પ્રેગનેન્ટ..
માર્કેટમાં આવી છે અવનવી ક્યુટ ઈયરિંગ્સ, જોઈને થશે ખાવાનું મન
ધીમા ચાલતા ગેસ બર્નરને મિનિટોમાં કરો સાફ, આ ટિપ્સ અપનાવો
પ્રો કબડ્ડીમાં સૌથી વધારે સુપર 10 કરનાર રેઈડર કોણ? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ 28-11-2023
ફોટો જગતના એક યુગનો અંત, ઝવેરીલાલ મહેતાનું નિધન

આખરે ‘ટીમ દિમાગ’ એ નાવેદ અલી, જિગ્ના વોરા અને રિંકુ ધવનના નામ લીધા અને બિગ બોસે આ ત્રણમાંથી કોઈપણ એકને ઘરમાંથી બહાર કાઢવાનું કામ સોંપ્યું અને બધાએ યુકેના ફેમસ કન્ટેન્ટ ક્રિએટર નાવેદ સોલ પર મહોર લાગી. ઘરના સભ્યો પણ સૌથી વધુ નાવેદની વિરુદ્ધ હતા એટલે કે શોમાં બહાર નીકળવા અંગે નાવેદને વધુ વોટ મળ્યા હતા આ કારણે તેને શોમાંથી કાઢી મૂકવો પડ્યો હતો.

આ અઠવાડિયે પણ થઈ શકે છે એલિમિનેશન

જો સૂત્રોનું માનીએ તો આ અઠવાડિયે માત્ર નાવેદ જ નહીં પરંતુ અન્ય ઘણા સ્પર્ધકોને બિગ બોસના ઘરમાંથી બહાર કાઢવામાં આવી શકે છે. આ હકાલપટ્ટીની સાથે, કેટલાક નવા સ્પર્ધકો પણ વાઇલ્ડ કાર્ડ તરીકે ઘરમાં આવી શકે છે. આ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધકોમાં હાલ ફરી એકવાર રાખી સાવંતનું નામ ચર્ચામાં છે. જો કે પ્રોડક્શન હાઉસ દ્વારા આ મામલે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, સલમાન ખાનનો આ શો ટીઆરપી ચાર્ટ પર ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ જ કારણ છે કે અત્યાર સુધી આ શોમાંથી માત્ર 3 સ્પર્ધકો જ બહાર થયા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
g clip-path="url(#clip0_868_265)">