AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્યારેક કૉંગ્રેસી પરિવારની સૌથી નિકટ રહેલા અમિતાભ બચ્ચને કર્યો બાળ ઠાકરે અંગે મોટો ખુલાસો, જાણો ક્યારે અને કેવી રીતે ઠાકરેએ બચાવી હતી બિગ બીની જાન : તમે પણ Videoમાં સાંભળો અમિતાભના શબ્દો

બિગ બી અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો છે કે આજે તેઓ જીવતા છે, તો તે બાલાસાહેબ ઠાકરેના કારણે. નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત ફિલ્મ ઠાકરે રિલીઝ થવાની છે, ત્યારે ઠાકરેના બૉલીવુડ સાથે પણ સંબંધો રહ્યા છે. ઠાકરે ઘણી વાર બૉલીવુડની પાર્ટીઓમાં પણ જોવા મળતા હતાં. Web Stories View more કરિશ્મા કપૂરના પરિવાર વિશે જાણો વિજય રૂપાણીના પરિવારમાં કોણ […]

ક્યારેક કૉંગ્રેસી પરિવારની સૌથી નિકટ રહેલા અમિતાભ બચ્ચને કર્યો બાળ ઠાકરે અંગે મોટો ખુલાસો, જાણો ક્યારે અને કેવી રીતે ઠાકરેએ બચાવી હતી બિગ બીની જાન : તમે પણ Videoમાં સાંભળો અમિતાભના શબ્દો
Follow Us:
| Updated on: Jan 22, 2019 | 2:16 PM

બિગ બી અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો છે કે આજે તેઓ જીવતા છે, તો તે બાલાસાહેબ ઠાકરેના કારણે.

નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત ફિલ્મ ઠાકરે રિલીઝ થવાની છે, ત્યારે ઠાકરેના બૉલીવુડ સાથે પણ સંબંધો રહ્યા છે. ઠાકરે ઘણી વાર બૉલીવુડની પાર્ટીઓમાં પણ જોવા મળતા હતાં.

કરિશ્મા કપૂરના પરિવાર વિશે જાણો
વિજય રૂપાણીના પરિવારમાં કોણ કોણ છે જાણો
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025

ઠાકરે ફિલ્મના ટીઝર રિલીઝ સમયે અમિતાભે ઠાકરે સાથે જોડાયેલો એક કિસ્સો યાદ કરતા કહ્યું, ‘કુલી ફિલ્મના શૂટિંગ દરમિયાન હું ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. હાલત એટલી ખરાબ હતી કે મને તરત જ હૉસ્પિટલ લઈ જવાનો હતો. તે દિવસે મુંબઈનું વાતાવરણ ખરાબ હતું. તેના કારણે એમ્બુલંસ ઘટનાસ્થળ સુધી પહોંચી શકતી નહોતી. તે વખતે મારી મદદ શિવસેનાની એમ્બુલંસે કરી હતી કે જે બાલા સાહેબ ઠાકરેએ ઉપલબ્ધ કરાવી હતી.’

અમિતાભે કહ્યું કે બાલ ઠાકરેએ મારી ત્યારે મદદ કરી કે જ્યારે મને સૌથી વધારે મદદની જરૂર હતી. જો તે વખતે તેમણે મારી મદદ ન કરી હોત, તો હું આજે જીવતો ન હોત.

બીગ બીએ જણાવ્યું કે, “બાલ ઠાકરે મારી બહુ જ નજીક હતા અને હું તેમની ઘણી જ ઇજ્જત કરતો હતો.’ બાલ ઠાકરે જયા બચ્ચનને પોતાની દીકરી માનતા હતા. અમિતાભ બચ્ચને તેમની અને બાલા ઠાકરેની દોસ્તીનાં ઘણા કિસ્સાઓ કહ્યા હતા. બાલા ઠાકરેનાં સંબંધો બોલીવુડ સ્ટાર્સ સાથે ઘણા સારા રહ્યા. ઉલ્લેખનીય છે કે ફિલ્મનું ટ્રેલર રીલીઝ થતા જ વિવાદોમાં છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીનાં રોજ રીલીઝ થઈ રહી છે.

તમે પણ સાંભળો ઠાકરે ફિલ્મના ટ્રેલર લૉંચ સમારંભમાં અમિતાભ બચ્ચને શું કહ્યું :

https://dai.ly/x713bf8

[yop_poll id=746]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
g clip-path="url(#clip0_868_265)">