AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jiah Khan કેસ CBI માં ટ્રાન્સફર થતા Sooraj Pancholi એ કહ્યું- જો દોષિત સાબિત થાવ તો સજા થવી જોઈએ…નહીં તો…

સૂરજ પંચોલી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવામાં વ્યસ્ત છે. અભિનેતા ફિલ્મોમાં દેખાય તે પહેલા જ જિયા ખાન આત્મહત્યાના કેસના કારણે ચર્ચામાં આવી ગયા હતા. જિયાના મૃત્યુ બાદ અભિનેતા પર ઘણા આરોપો લાગ્યા હતા.

Jiah Khan કેસ CBI માં ટ્રાન્સફર થતા Sooraj Pancholi એ કહ્યું- જો દોષિત સાબિત થાવ તો સજા થવી જોઈએ...નહીં તો…
Sooraj Pancholi
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 3:58 PM
Share

જિયા ખાન (Jiah Khan ) આત્મહત્યા કેસમાં તાજેતરમાં નવો વળાંક આવ્યો છે. આ કેસ હવે સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે અભિનેતા સૂરજ પંચોલીએ રાહતનો શ્વાસ લીધો છે. સૂરજ પોતાને આ નિર્ણયથી સંતુષ્ટ કહી રહ્યા છે. સુરજનો દાવો છે કે જો અદાલત તેમને દોષિત માને તો તેમને સજા થવી જોઈએ.

તાજેતરમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં સૂરજે કહ્યું છે કે જો હું નિર્દોષ હોઉં તો મને તમામ આરોપોમાંથી મુક્ત કરી દેવા જોઈએ. હવે સુરજના પરિવારના સભ્યોને પણ આશા છે કે કોર્ટ તેમના કેસમાં ઝડપી નિર્ણય લાવશે.

જાણો શું કહ્યું સુરજે

તાજેતરમાં સુરજે કહ્યું છે કે હવે મને થોડી રાહત છે, મને લાગે છે કે શરૂઆતથી જ આ કેસ સીબીઆઈની વિશેષ કોર્ટમાં હોવો જોઈએ. મોડું થયું પણ હવે આવી ગયો છે. જો અદાલત મને ટ્રાયલ દરમિયાન દોષિત ઠરે તો મને સજા થવી જોઈએ. પરંતુ જો આવું ન થાય અને જો નિર્દોષ સાબિત થાવ તો હું આ આરોપોમાંથી મુક્ત થવાનો હકદાર છું.

સૂરજ કહે છે કે છેલ્લા 8 વર્ષમાં મારી ઇમેજ ઘણી ખરાબ થઇ છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારે સંપૂર્ણ સહયોગ આપ્યો છે. આ સમય મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે કારણ કે ઈન્ડસ્ટ્રી અને તેની આસપાસની દરેક વસ્તુ મારા માટે ધારણા ધરાવે છે, પરંતુ આ ધારણ હું જે ઇચ્છતો હતો તે નથી.

પોતાની પીડા વર્ણવતા સૂરજે આગળ કહ્યું છે કે મને ખબર નથી કે હું છેલ્લા 8 વર્ષથી કેવી રીતે જીવ્યો. મારા પરિવારે મને તે હાલતમાં જોયો છે. હું આટલા વર્ષોથી બસ આનાથી નીકળવા અને વસ્તુઓને ભૂલી જવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેથી મારું લક્ષ્ય આગળ જોવાનું અને આગળ વધવાનું છે. હવે મને અને મારા પરિવારને આશા છે કે સીબીઆઈ કોર્ટ ઓછામાં ઓછી આ કેસમાં ઝડપી તો લાવશે.

તમને જણાવી દઈએ કે જિયા ખાને 3 જૂન, 2013 ના રોજ જુહુ એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી. અભિનેત્રીના મૃત્યુથી દરેકને આઘાત લાગ્યો હતો. અભિનેત્રીના મૃત્યુ બાદ તેમના ઘરેથી 6 પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેમના પ્રેમી સૂરજ પંચોલીનું નામ હતું. આ નોટમાં ઘણા ખુલાસા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :- Taapsee Pannu Networth: કરોડોની સંપત્તિની માલિક છે તાપસી, જાણો કમાણી અને કાર કલેક્શન

આ પણ વાંચો :- અક્ષય કુમાર સાથે લગ્ન બાદ કેમ ટ્વિંકલ ખન્નાએ અભિનયને કહી દીધું બાય બાય? અભિનેત્રીએ જણાવ્યું કારણ

Follow Us
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
g clip-path="url(#clip0_868_265)">