2 વર્ષ બાદ ફરી સોશિયલ મીડિયામાં એક્ટીવ થયો આર્યન ખાન, તસ્વીર જોઇને તમને પણ કહેશો શાહરૂખનો કાર્બન કોપી

શાહરૂખ ખાનનો મોટો દીકરો આર્યન ભાગ્યે જ સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ મુકે છે. છેલ્લા 2 વર્ષથી તેણે એક પણ પોસ્ટ નથી કરી પરંતુ રવિવારે અચાનક આર્યને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીર શેર કરી.

2 વર્ષ બાદ ફરી સોશિયલ મીડિયામાં એક્ટીવ થયો આર્યન ખાન, તસ્વીર જોઇને તમને પણ કહેશો શાહરૂખનો કાર્બન કોપી
Shah Rukh Khan's son Aryan Khan shared his picture on Instagram after 2 years
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 1:04 PM

શાહરુખ ખાન (Shahrukh Khan) આજે પણ ફેન્સમાં એટલો જ લોકપ્રિય છે. શાહરૂખ ખાન સિવાય તેના સંતાનોની પણ ફેનફોલોવિંગ ખુબ છે. શાહરૂખની દીકરી સુહાના ખાન (Suhana Khan) અવારનવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ્સને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ આર્યન ખાન (Aryan Khan) એટલે કે શાહરૂખ ખાનનો મોટો દીકરો સોશિયલ મીડિયામાં એટલો સક્રિય નથી રહેતો. પરંતુ આર્યને તાજેતરમાં એક પોસ્ટ મૂકી છે જેને લઈને તે ખુબ ચર્ચામાં છે.

આર્યન ભાગ્યે જ કોઈ પોસ્ટ મુકે છે. છેલ્લા 2 વર્ષથી તેણે એક પણ પોસ્ટ નથી કરી પરંતુ રવિવારે અચાનક આર્યને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીર શેર કરી. આ તસ્વીર શેર કર્યા બાદ ફેન્સમાં ખુબ ચર્ચા જામી ગઈ. આર્યાન તસવીરમાં ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો છે પરંતુ ખાસ વાત એ છે કે તેને જોઈને ચાહકોને બાઝીગરના શાહરૂખ ખાન યાદ આવી ગયા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શાહરૂખની ઝેરોક્ષ કોપી

આર્યને જે તસ્વીર શેર કરી છે તેમાં શાનદાર જેકેટ અને ટીશર્ટમાં જોવા મળે છે. આ તસ્વીર સાથે આર્યને લખ્યું છે કે, ફરજિયાત ગ્રેજ્યુએશન પોસ્ટ વિશે ભૂલી ગયો હતો. પણ ક્યારેય નહીં તેના કરતા મોડું સારું. આ પોસ્ટ પર માત્ર ફેન્સ જ નહીં પરંતુ બોલીવૂડના સેલેબ પણ કોમેન્ટ કરી રહ્યા છે. શાહરૂખના દીકરાની આ તસ્વીર જોઇને સૌ કહી રહ્યા છે કે તે શાહરૂખની ઝેરોક્ષ કોપી લાગી રહ્યો છે.

View this post on Instagram

A post shared by Aryan Khan (@___aryan___)

અભિનય કરવા નથી માંગતો આર્યન

તમને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર શાહરુખે 2019 માં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનો પુત્ર આર્યન એક્ટિંગના વ્યવસાયમાં આવવા નથી માંગતો. આર્યન પાસે તે નથી જે એક સારા અભિનેતામાં હોવું જોઈએ. SRK એ આગળ જણાવ્યું હતું કે પણ તે એક સારો લેખક છે. મને લાગે છે કે અભિનેતા બનવાની ઇચ્છા અંદરથી આવે છે. તે એક દિવસ મારી પાસે આવ્યો અને કહ્યું, ‘મને નથી લાગતું કે હું અભિનય કરવા માંગુ છું.’

સક્રિય નથી તેમ છતાં લોકપ્રિય

તમને એ પણ જણાવી દઈએ કે આર્યન ખાન ભલે ઇન્સ્ટાગ્રામમાં એટલો સક્રિય નથી. પરંતુ તેમ છતાં તેના 1.4 મિલિયન ફોલોઅર્સ છે. આર્યન માત્ર 438 લોકોને ફોલો કરે છે. આર્યન ખાને અત્યાર સુધીમાં માત્ર 25 પોસ્ટ્સ જ શેર કરી છે. તેમણે 31 ડિસેમ્બર 2013 ના રોજ ઇન્સ્ટાગ્રામમાં પ્રથમ પોસ્ટ કરી હતી.

આ પણ વાંચો: Birthday Special: કરોડોનો મહેલ, અબજોની મિલકત, ઘણી લક્ઝરી કાર, જાણો સૈફ અલી ખાનનો નવાબી અંદાજ

આ પણ વાંચો: Raj Kundra ની ધરપકડ બાદ પ્રથમ વાર સામે આવી શિલ્પા શેટ્ટી, મુશ્કેલ સમયમાં નકારાત્મકતા વિશે આપ્યો આ મેસેજ

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">