TMKOC નાં ‘Roshan Singh Sodhi’ પહેલા હતા ફાર્માસિસ્ટ, આના કારણે તેમણે અભિનયની દુનિયામાં મૂક્યો પગ

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' રોશન સિંહ સોઢી એટલે કે ગુરુચરણ સિંહે પણ પોતાના અભિનયથી લોકોના દિલ જીતવા માટે કોઈ કસર છોડી નથી. પરંતુ અભિનય કરતા પહેલા તેમણે ફાર્માસિસ્ટ તરીકે કામ કર્યું હતું.

TMKOC નાં 'Roshan Singh Sodhi' પહેલા હતા ફાર્માસિસ્ટ, આના કારણે તેમણે અભિનયની દુનિયામાં મૂક્યો પગ
Gurucharan Singh
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 28, 2021 | 11:19 AM

ટીવીની દુનિયામાં લાંબા સમયથી ચાલતો ટેલિવિઝન કાર્યક્રમ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ આજે પણ પ્રેક્ષકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ‘જેઠાલાલ’ થી લઈને ‘ભીડે’, ‘તારક’, ‘ડોક્ટર હાથી’ અને શોના અન્ય તમામ પાત્રો પણ લોકોના દિલમાં વસેલા છે. આ શોના જ એક પાત્ર રોશનસિંહ સોઢી, ગુરુચરણ સિંહ પણ પોતાના અભિનયથી લોકોના દિલ જીતવા માટે કોઈ કસર છોડી નથી. પરંતુ અભિનય કરતા પહેલા તેમણે એક ફાર્માસિસ્ટ તરીકે કામ કર્યું હતું. આ વાતનો ખુલાસો તેમણે એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા પરનો એક બીટીએસનો વીડિયો ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહ્યો છે, જેમાં શોના તમામ કલાકારો તેમના અંગત જીવન વિશે વાત કરતા જોવા મળે છે. તે જ સમયે, જ્યારે ગુરુચરણ સિંહને પૂછવામાં આવ્યું કે તે વાસ્તવિક જીવનમાં અભિનેતા બનતા પહેલા શું કરતા હતા, ત્યારે તેમણે જણાવ્યું હતું કે તે વાસ્તવિક જીવનમાં પ્રથમ ફાર્માસિસ્ટ હતા. આ સાથે તેમણે અભિનેતા બનવા પાછળના કારણ વિશે પણ વાત કરી.

ગુરુચરણ સિંહ કહ્યું કે, હું દિલ્હીનો રહેવાસી છું. હું વાસ્તવિક જીવનમાં ફાર્માસિસ્ટ હતો, આ સાથે હું મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે કામ કરતો હતો. હું ડૉક્ટર પાસે જતો, દવાઓ વિશે કહેતો. પરંતુ જ્યારે હું મારા ભાઈઓ સાથે જતો અને મૂવીઝ જોતો હતો, ત્યારે મેં વિચાર્યું કે મારે તો બસ આજ કરવું છે. ”

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ગુરુચરણ સિંહ તેમના ઇન્ટરવ્યુમાં વધુમાં જણાવ્યું હતું કે, “તમે અભિનય કરતી વખતે બધુ કરી શકો છો. તમે ડૉક્ટર બની શકો છો, તમે પાઇલટ બની શકો છો, તમે જે ઇચ્છો તે કરી શકો છો. તમે વિલન પણ બની શકો છો. પરંતુ વાસ્તવિક જીવનમાં તમને જેલ થઈ શકે છે, પણ અહી નથી થઈ શકતી. ”

તમને જણાવી દઈએ કે ગુરુચરણ સિંહને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં તેમની નટખટ સ્ટાઇલ માટે ખુબ જાણીતા હતા. તેમણે શોમાં એક એવી વ્યક્તિની ભૂમિકા ભજવી જેમને ‘પાર્ટી શાર્ટી’ અને ‘ખાવા-પીવાનો ખુબજ શોખ હોય.’ જોકે, ગુરુચરણ સિંહ વાસ્તવિક જીવનમાં એક શુદ્ધ શાકાહારી વ્યકિત હતા.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા ગુરુચરણ સિંહે જબરદસ્ત ઓળખ મેળવી. તેમણે 2013 માં શોને અલવિદા કહ્યું હતું. પરંતુ પ્રેક્ષકોની માંગને કારણે તેમને 2014 માં ફરીથી શોમાં લાવવામાં આવ્યા હતા. જો કે, તેમણે વર્ષ 2020 માં આ શો છોડી દીધો અને તેમની જગ્યાએ અભિનેતા બલવિંદર સિંહ સુરીને લીધા. તેમને તેમની કારકિર્દી દરમિયાન મોડેલિંગ કરી ચુક્યા છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">