દયાભાભી પછી આ પાત્ર પણ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલને અલવિદા કહી શકે છે
કોમેડી સિરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. સિરીયલનું એક પાત્ર આ સિરીયલ છોડીને જઈ શકે છે. સિરીયલમાં જેઠાલાલના સાળા અને દયાભાભીના ભાઈનું પાત્ર ભજવતા સુંદર વીરા એટલે કે મયૂર વાકાંણી પણ સિરીયલ છોડી શકે છે. મયૂર વાકાંણી સિરીયલમાં દયાભાભી એટલે કે દિશા વાકાંણીના ભાઈનો રોલ ભજવે છે અને […]
કોમેડી સિરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. સિરીયલનું એક પાત્ર આ સિરીયલ છોડીને જઈ શકે છે.
સિરીયલમાં જેઠાલાલના સાળા અને દયાભાભીના ભાઈનું પાત્ર ભજવતા સુંદર વીરા એટલે કે મયૂર વાકાંણી પણ સિરીયલ છોડી શકે છે. મયૂર વાકાંણી સિરીયલમાં દયાભાભી એટલે કે દિશા વાકાંણીના ભાઈનો રોલ ભજવે છે અને રિયલ લાઈફમાં પણ તેમના ભાઈ છે. શોના પ્રોડયૂસર અસિત મોદીએ દિશા વાકાંણીની સાથે કરેલા ખરાબ વર્તનથી મયૂર વાકાંણી પરેશાન છે અને તેના લીધે જ મયૂર વાકાંણી પણ આ શો છોડી શકે છે.
ભારત પ્રત્યે નફરત...પાકિસ્તાની જાસૂસ જ્યોતિ મલ્હોત્રા પર ભડકી 'અનુપમા'
તમારી મનપસંદ કેરી કાર્બાઈડથી પકવેલી છે કે નહીં? કેવી રીતે ચકાસશો?
રશિયા, ચીન કે અમેરિકા, કોની પાસે છે સૌથી વધુ પરમાણુ હથિયાર ?
જ્યોતિ બની 'જાસૂસ' પણ કેવી રીતે? એ જ તો છે જાણવા જેવું
દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ, Jio લાવ્યું સૌથી સસ્તો એન્યુઅલ પ્લાન
Micro Walking: માઇક્રો વોકિંગ શું છે અને તેના ફાયદા શું છે?
પ્રોડયૂસરે દિશા વાકાંણીને 30 દિવસનો સમય આપ્યો છે. તેમને કહ્યું કે 30 દિવસની અંદર નક્કી કરે કે તે સિરીયલમાં પાછા ફરવા માગે છે કે નહી. જો તે આવશે તો અમે તેમનું સ્વાગત કરીશું પણ તે 1 મહિનાની અંદર સિરીયલમાં પાછા નહી ફરે તો તેમની જગ્યાએ બીજા કોઈની સિરીયલમાં એન્ટ્રી કરાવવામાં આવશે.