AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દયાભાભી પછી આ પાત્ર પણ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલને અલવિદા કહી શકે છે

કોમેડી સિરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. સિરીયલનું એક પાત્ર આ સિરીયલ છોડીને જઈ શકે છે. સિરીયલમાં જેઠાલાલના સાળા અને દયાભાભીના ભાઈનું પાત્ર ભજવતા સુંદર વીરા એટલે કે મયૂર વાકાંણી પણ સિરીયલ છોડી શકે છે. મયૂર વાકાંણી સિરીયલમાં દયાભાભી એટલે કે દિશા વાકાંણીના ભાઈનો રોલ ભજવે છે અને […]

દયાભાભી પછી આ પાત્ર પણ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલને અલવિદા કહી શકે છે
Follow Us:
| Updated on: Mar 26, 2019 | 11:56 AM

કોમેડી સિરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. સિરીયલનું એક પાત્ર આ સિરીયલ છોડીને જઈ શકે છે.

સિરીયલમાં જેઠાલાલના સાળા અને દયાભાભીના ભાઈનું પાત્ર ભજવતા સુંદર વીરા એટલે કે મયૂર વાકાંણી પણ સિરીયલ છોડી શકે છે. મયૂર વાકાંણી સિરીયલમાં દયાભાભી એટલે કે દિશા વાકાંણીના ભાઈનો રોલ ભજવે છે અને રિયલ લાઈફમાં પણ તેમના ભાઈ છે. શોના પ્રોડયૂસર અસિત મોદીએ દિશા વાકાંણીની સાથે કરેલા ખરાબ વર્તનથી મયૂર વાકાંણી પરેશાન છે અને તેના લીધે જ મયૂર વાકાંણી પણ આ શો છોડી શકે છે.

TV9 Gujarati

ભારત પ્રત્યે નફરત...પાકિસ્તાની જાસૂસ જ્યોતિ મલ્હોત્રા પર ભડકી 'અનુપમા'
તમારી મનપસંદ કેરી કાર્બાઈડથી પકવેલી છે કે નહીં? કેવી રીતે ચકાસશો?
રશિયા, ચીન કે અમેરિકા, કોની પાસે છે સૌથી વધુ પરમાણુ હથિયાર ?
જ્યોતિ બની 'જાસૂસ' પણ કેવી રીતે? એ જ તો છે જાણવા જેવું
દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ, Jio લાવ્યું સૌથી સસ્તો એન્યુઅલ પ્લાન
Micro Walking: માઇક્રો વોકિંગ શું છે અને તેના ફાયદા શું છે?

પ્રોડયૂસરે દિશા વાકાંણીને 30 દિવસનો સમય આપ્યો છે. તેમને કહ્યું કે 30 દિવસની અંદર નક્કી કરે કે તે સિરીયલમાં પાછા ફરવા માગે છે કે નહી. જો તે આવશે તો અમે તેમનું સ્વાગત કરીશું પણ તે 1 મહિનાની અંદર સિરીયલમાં પાછા નહી ફરે તો તેમની જગ્યાએ બીજા કોઈની સિરીયલમાં એન્ટ્રી કરાવવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમદાવાદની 50 સ્કૂલોએ FRCના નિયમોનો ઉલાળિયો કરી વસુલી લીધી ફી
અમદાવાદની 50 સ્કૂલોએ FRCના નિયમોનો ઉલાળિયો કરી વસુલી લીધી ફી
ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે, આગામી 48 કલાક મહત્ત્વના
ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે, આગામી 48 કલાક મહત્ત્વના
તરસ્યા વનરાજા પાણીની શોધમાં પહોંચી ગયા સ્વિમિંગ પૂલમાં- જુઓ Video
તરસ્યા વનરાજા પાણીની શોધમાં પહોંચી ગયા સ્વિમિંગ પૂલમાં- જુઓ Video
સાબરમતી નદીની સફાઈ માટે મહાઅભિયાન, 27 હજાર નાગરિકો જોડાયા
સાબરમતી નદીની સફાઈ માટે મહાઅભિયાન, 27 હજાર નાગરિકો જોડાયા
વડોદરામાં 40 વર્ષથી વસેલા નાગરિકોને તંત્રની નોટિસ
વડોદરામાં 40 વર્ષથી વસેલા નાગરિકોને તંત્રની નોટિસ
BJP નેતાએ મિત્ર સાથે મળીને યુવતી પર આચર્યું દુષ્કર્મ
BJP નેતાએ મિત્ર સાથે મળીને યુવતી પર આચર્યું દુષ્કર્મ
GPSC ભરતીમાં ઇન્ટરવ્યૂની પારદર્શિતા સામે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
GPSC ભરતીમાં ઇન્ટરવ્યૂની પારદર્શિતા સામે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
આ શુ મજાક છે? મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1 કિલો સફેદ ડુંગળીનો ભાવ ₹1
આ શુ મજાક છે? મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1 કિલો સફેદ ડુંગળીનો ભાવ ₹1
પાલિતાણામાં 20 સિંહોનુ સૌથી મોટુ રોયલ ફેમીલી બન્યુ આકર્ષણનું કેન્દ્ર
પાલિતાણામાં 20 સિંહોનુ સૌથી મોટુ રોયલ ફેમીલી બન્યુ આકર્ષણનું કેન્દ્ર
તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂર સુધી: અમિત શાહનો ગુજરાત મેસેજ
તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂર સુધી: અમિત શાહનો ગુજરાત મેસેજ
g clip-path="url(#clip0_868_265)">