બેદરકારીના આરોપ બાદ સિંગર કનિકા કપૂરે મૌન તોડ્યું, જાણો શું કર્યો ખુલાસો ?

|

Sep 29, 2020 | 2:16 PM

કનિકા કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાજનીતિથી માંડીને બોલીવુડમાં હડકંપ મચી ગયો હતો. ગયા મહિને કનિકા કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ કનિકા કપૂર પર બેદરકારી દાખવવા, એરપોર્ટ પર સ્ક્રીનીંગ કરાવ્યા વગર ભાગી જવા જેવા આરોપ લાગ્યા હતા. જો કે કનિકા કપૂરે કોરોના વાઈરસની સામે જંગ જીતી લીધો. આ વિવાદ વચ્ચે કનિકા કપૂકની સામે […]

બેદરકારીના આરોપ બાદ સિંગર કનિકા કપૂરે મૌન તોડ્યું, જાણો શું કર્યો ખુલાસો ?

Follow us on

કનિકા કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાજનીતિથી માંડીને બોલીવુડમાં હડકંપ મચી ગયો હતો. ગયા મહિને કનિકા કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ કનિકા કપૂર પર બેદરકારી દાખવવા, એરપોર્ટ પર સ્ક્રીનીંગ કરાવ્યા વગર ભાગી જવા જેવા આરોપ લાગ્યા હતા. જો કે કનિકા કપૂરે કોરોના વાઈરસની સામે જંગ જીતી લીધો. આ વિવાદ વચ્ચે કનિકા કપૂકની સામે યુપી પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા સરકારે બનાવ્યો આ પ્લાન, જાણો વિગત

કનિકા કપૂરે આપ્યો જવાબ
કોરોના વાઈરસની સામે કનિકા કપૂરે જંગ જીતી લીધો છે. જે બાદ તેની પર કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ શકે છે. જો કે કનિકા કપૂરે તમામ વિવાદ અને આરોપની વચ્ચે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરી છે. કનિકાએ સરકાર પર જ બેદરકારીનો આરોપ લગાવી દીધો છે. જાણીએ કે કનિકા કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં શું લખ્યું?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કનિકા કપૂરે લખ્યું કે મને એ વાતનો અહેસાસ છે કે મારી વિશે અલગ અલગ પ્રકારની કહાણીઓ ચાલી રહી છે. કેટલીક કહાણીઓ એટલે વધુ ફેલાઈ રહી છે કારણે કે હું શાંત હતી. જો કે હું શાંત એટલા માટે નહોતી કે હું ખોટી છું, જો કે હું હકીકત પોતાની રીતે જ બહાર આવે તેની રાહ જોઈ રહી હતી. વધુમાં કનિકાએ લખ્યું કે કોરોનાના કેર વચ્ચે એરપોર્ટ પર સ્ક્રીનીંગ કરવામાં આવી હતી પણ કોઈ જ એવી એડવાઈઝરી સરકાર દ્વારા જારી નહોતી કરવામાં આવી કે વિદેશ પ્રવાસ બાદ ક્વોરન્ટાઈ રહેવું. લખનઉ એરપોર્ટ પર જ્યારે કનિકા માતાપિતાને મળવા પહોંચી ત્યારે પણ કોઈ સ્ક્રીનીગ નહોતી કરવામાં આવી એવો આક્ષેપ કનિકાએ લગાવ્યો છે. જો કે કનિકાએ એ વાત પણ લખી કે તેઓ જેટલા વ્યક્તિને મળી છે તેમાંથી કોઈ જ વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:55 pm, Sun, 26 April 20

Next Article