Ponniyin Selvanમાં આરાધ્યાની છે મહત્ત્વની ભૂમિકા, ઐશ્વર્યાએ કર્યો ખુલાસો

ઐશ્વર્યા રાય (Aishwarya rai Bachchan) આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'પોન્નિયન સેલ્વનઃ 1'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં તેણે ખુલાસો કર્યો છે કે, તેની પુત્રી આરાધ્યા પણ આ ફિલ્મમાં એક પાત્ર ભજવી રહી છે.

Ponniyin Selvanમાં આરાધ્યાની છે મહત્ત્વની ભૂમિકા, ઐશ્વર્યાએ કર્યો ખુલાસો
Aaradhya Bachchan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 9:34 AM

ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya rai Bachchan) આ દિવસોમાં તેની ફિલ્મ પોન્નિયન સેલ્વન 1 માટે ઘણી ચર્ચામાં છે. તેની ફિલ્મ 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. અભિનેત્રી પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને હાલ પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ સાથે ઐશ્વર્યા લગભગ ચાર વર્ષ બાદ ઈન્ડસ્ટ્રીમાં ફરી રહી છે. આ દરમિયાન એશની દીકરી આરાધ્યા ઘણી ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા (Aradhya) પણ એશની આગામી ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન-1’માં એક ખાસ પાત્ર ભજવી રહી છે. જેનો ખુલાસો ઐશ્વર્યાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દ્વારા કર્યો છે.

હાલમાં જ ઐશ્વર્યા રાય બચ્ચને શનિવારે મુંબઈમાં આયોજિત ફિલ્મની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે, મણિ સર સાથે કામ કરવું હંમેશા પારિવારિક વાતાવરણમાં કામ કરવા જેવું છે. મણિરત્નમ સાથે ફરી એકવાર કામ કરી રહેલી ઐશ્વર્યા રાય બચ્ચને કહ્યું કે, તેની સાથે કામ કરવું હંમેશા આનંદદાયક હોય છે. તેઓ ભારતીય સિનેમાના શ્રેષ્ઠ ફિલ્મ નિર્માતાઓમાંના એક છે. તે અમારા માર્ગદર્શક છે, તેમની સાથે કામ કરવાથી અમને સર્જનાત્મક ધાર મળે છે. દરેક કલાકાર શિક્ષકની જેમ તેમનો સંપર્ક કરે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાય ફિલ્મ પોનીયિન સેલ્વનમાં રાજકુમારી નંદિનીની ભૂમિકા ભજવી રહી છે. તેણે ફિલ્મ ‘જોધા અકબર’માં જોધાની ભૂમિકા પણ ભજવી હતી. આ બંને ખૂબ જ ઐતિહાસિક પાત્રો છે. તો સ્વાભાવિક છે કે બંને પાત્રોની સરખામણી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કરવામાં આવશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">