AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponniyin Selvanમાં આરાધ્યાની છે મહત્ત્વની ભૂમિકા, ઐશ્વર્યાએ કર્યો ખુલાસો

ઐશ્વર્યા રાય (Aishwarya rai Bachchan) આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'પોન્નિયન સેલ્વનઃ 1'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં તેણે ખુલાસો કર્યો છે કે, તેની પુત્રી આરાધ્યા પણ આ ફિલ્મમાં એક પાત્ર ભજવી રહી છે.

Ponniyin Selvanમાં આરાધ્યાની છે મહત્ત્વની ભૂમિકા, ઐશ્વર્યાએ કર્યો ખુલાસો
Aaradhya Bachchan
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 9:34 AM
Share

ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya rai Bachchan) આ દિવસોમાં તેની ફિલ્મ પોન્નિયન સેલ્વન 1 માટે ઘણી ચર્ચામાં છે. તેની ફિલ્મ 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. અભિનેત્રી પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને હાલ પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ સાથે ઐશ્વર્યા લગભગ ચાર વર્ષ બાદ ઈન્ડસ્ટ્રીમાં ફરી રહી છે. આ દરમિયાન એશની દીકરી આરાધ્યા ઘણી ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા (Aradhya) પણ એશની આગામી ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન-1’માં એક ખાસ પાત્ર ભજવી રહી છે. જેનો ખુલાસો ઐશ્વર્યાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દ્વારા કર્યો છે.

હાલમાં જ ઐશ્વર્યા રાય બચ્ચને શનિવારે મુંબઈમાં આયોજિત ફિલ્મની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે, મણિ સર સાથે કામ કરવું હંમેશા પારિવારિક વાતાવરણમાં કામ કરવા જેવું છે. મણિરત્નમ સાથે ફરી એકવાર કામ કરી રહેલી ઐશ્વર્યા રાય બચ્ચને કહ્યું કે, તેની સાથે કામ કરવું હંમેશા આનંદદાયક હોય છે. તેઓ ભારતીય સિનેમાના શ્રેષ્ઠ ફિલ્મ નિર્માતાઓમાંના એક છે. તે અમારા માર્ગદર્શક છે, તેમની સાથે કામ કરવાથી અમને સર્જનાત્મક ધાર મળે છે. દરેક કલાકાર શિક્ષકની જેમ તેમનો સંપર્ક કરે છે.

તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાય ફિલ્મ પોનીયિન સેલ્વનમાં રાજકુમારી નંદિનીની ભૂમિકા ભજવી રહી છે. તેણે ફિલ્મ ‘જોધા અકબર’માં જોધાની ભૂમિકા પણ ભજવી હતી. આ બંને ખૂબ જ ઐતિહાસિક પાત્રો છે. તો સ્વાભાવિક છે કે બંને પાત્રોની સરખામણી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કરવામાં આવશે.

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">