કોરોનાથી જંગ જીત્યા બાદ Aniruddh Dave ફરશે કામ પર પરત, કહ્યું- લાંબા વિરામ બાદ કામ કરવા માટે ઉત્સાહિત છું

ટીવી અભિનેતા અનિરુદ્ધ દવે (Anirudh Dave) 5 મહિના પછી કામ પર પરત ફરવા જઈ રહ્યા છે. તે એપ્રિલમાં કોરોના વાયરસથી પ્રભાવિત થયા હતા.

કોરોનાથી જંગ જીત્યા બાદ Aniruddh Dave ફરશે કામ પર પરત, કહ્યું- લાંબા વિરામ બાદ કામ કરવા માટે ઉત્સાહિત છું
Anirudh Dave
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 5:22 PM

ટીવી અભિનેતા અનિરુદ્ધ દવે (Anirudh Dave) એપ્રિલમાં વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન કોરોના પોઝિટિવ થઈ ગયા હતા. તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે તેઓ લગભગ બે મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. કોરોનાને હરાવીને અનિરુધ જૂનમાં ઘરે પાછો ફર્યા હતા. હવે 5 મહિના પછી તે કામ પર પરત ફરવા જઈ રહ્યા છે.

કોરોનાની લડાઈ જીત્યા પછી, અનિરુધ સ્વસ્થ થઈ રહ્યા હતા અને તેમને પોસ્ટ કોવિડ કોમ્પીકેશન તેમને થઈ રહી હતી. અનિરુદ્ધે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે કામ પર પરત ફરવા જઈ રહ્યા છે અને તે આ માટે ખૂબ જ ઉત્સાહિત છે.

લાંબા વિરામ બાદ કરશે કામ

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

એક ઈન્ટરવ્યુંમાં અનિરુદ્ધે કહ્યું કે આખરે વસ્તુઓ સામાન્ય થઈ રહી છે અને હું પણ એક્શનમાં પરત ફરી રહ્યો છું. ટૂંક સમયમાં હું રાંચી જઈ રહ્યો છું જ્યાં હું એક પ્રોજેક્ટ માટે એક મહિના માટે જવાનો છું. હું લાંબા વિરામ બાદ કેમેરાનો સામનો કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

અનિરુદ્ધે આગળ કહ્યું – આખરે આપણે કામ પર પાછા ફરવું પડશે, આપણે હંમેશા ઘરમાં રહી શકતા નથી. અમે મનોરંજન ઉદ્યોગનો એક ભાગ છીએ જેમાં ઘરેથી કામ કરવાનો કોઈ વિકલ્પ નથી. કોઈ દિવસે અમારે કામ પર પાછા ફરવું પડશે. તેમજ ડોક્ટરે મને કહ્યું છે કે મારે સામાન્ય જીવનમાં પાછા જવું જોઈએ અને કામ શરૂ કરવું જોઈએ અને હું પણ આવું જ કરી રહ્યો છું.

રાંચીમાં કરશે યોગ સેશન જોઈન્ટ

અનિરુદ્ધ રાંચીમાં પણ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખશે. તે ઝડપથી સાજા થવા માટે યોગ અને પ્રાણાયામ કરી રહ્યા છે. તેમણે કહ્યું- હું રોજ બ્રિધિંગ કસરત કરું છું. મેં વિચાર્યું છે કે હું રાંચી જઈને યોગ સત્રમાં જોડાઈશ. જેવો જ મને એક કે બે દિવસનો વિરામ મળે.

આ પણ વાંચો :- Randhir Kapoorએ કર્યો ખુલાસો- નિષ્ફળ લગ્નની ભાઈ રાજીવની કારકિર્દી પર પડી હતી અસર, ન બનાવી શક્યા બોલીવુડમાં અલગ ઓળખ

આ પણ વાંચો :- Photos: હાથમાં નવી ફિલ્મની સ્ક્રીપ્ટ લઈને રોહિત ધવનની ઓફિસે પહોંચ્યા કાર્તિક આર્યન, જુઓ અભિનેતાની સ્ટાઈલિશ તસ્વીરો

Latest News Updates

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">