Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડના નાના પોંઢાથી કરશે પ્રચારના શ્રીગણેશ, ભાવનગરમાં સમૂહ લગ્નમાં રહેશે ઉપસ્થિત

વિધાનસભાની ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ ગઇ છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) વલસાડના નાનાપોંઢા અને ભાવનગરથી ધૂંઆધાર પ્રચાર કરશે.

Gujarat Election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડના નાના પોંઢાથી કરશે પ્રચારના શ્રીગણેશ, ભાવનગરમાં સમૂહ લગ્નમાં રહેશે ઉપસ્થિત
PM Modi Gujarat Visit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2022 | 8:45 AM

ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને વલસાડ જિલ્લાના નાના પોંઢાથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. વડાપ્રધાન મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરવા માટે દક્ષિણ ગુજરાતથી શરૂ કરવાનુ નક્કી કર્યું છે. જેના ભાગરૂપે વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે. અને વલસાડના નાના પોંઢાથી પ્રચાર શરૂ કરશે.  તેઓ બપોરે 3 વાગે નાનાપોંઢામાં જનસભા સંબોધશે.આ સભામાં 50 હજારથી વધુ લોકો હાજર રહેવાની ધારણા છે.

વડાપ્રધાનનો સમગ્ર કાર્યક્રમ

12:20 વાગ્યે દિલ્લી એરપોર્ટથી પ્રયાણ 01-55 વાગ્યે સુરત એરપોર્ટ ખાતે પહોંચશે 02 -00 વાગ્યે સુરત એરપોર્ટથી નાના પોંઢા જવા હેલિકોપ્ટર દ્વારા પ્રયાણ 02- 40 વાગ્યે નાના પોંઢામાં આગમન 02-45 વાગ્યે નાના પોંઢા હેલિપેડ ગ્રાઉન્ડથી સભા સ્થલે જવા રવાના 03-00 વાગ્યે નાના પોંઢા સભા સ્થળે આગમન

3- 00 વાગ્યાથી 4-00 વાગ્યા દરમિયાન કપરાડામાં જનમેદનીને સંબોધશે 4-10 વાગ્યે નાના પોંઢાથી ભાવનગર જવા રવાના 5-30 વાગ્યે ભાવનગરમાં આગમન 05-45 વાગ્યે જવાહર ગ્રાઉન્ડ ખાતે પાપની પરી સમૂહલગ્નોત્સવમાં આપશે હાજરી 7-10 વાગ્યે જવાહર ગ્રાઉન્ડથી વિદાય લેશે 7-20 વાગ્યે ભાવનગર એરપોર્ટથી વિદાય લેશે

આજનું રાશિફળ તારીખ : 25-03-2025
IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી

રાજ્યમાં બે તબક્કામાં યોજાશે મતદાન

વિધાનસભાની ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ ગઇ છે.ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડના નાનાપોંઢા અને ભાવનગરથી ધૂંઆધાર પ્રચાર કરશે. આદિવાસી વિસ્તાર એવા કપરાડા તાલુકાના નાનાપોંઢાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે બપોરે 3 વાગે નાનાપોંઢામાં પીએમ મોદી સભાને સંબોધન કરશે આ સભામાં 50 હજારથી વધુ લોકો હાજર રહેશે.તો પીએમ મોદીની સુરક્ષાની વાત કરીએ તો, સભાસ્થળ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  13 Dy SP, 23થી વધુ PI અને 130 PSI સાથે 1 હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

ભાવનગરમાં સમૂહ લગ્નમાં આપશે હાજરી

કપરાડાના નાનાપોંઢામાં સભા સંબોધ્યા બાદ ભાવનગરમાં આયોજીત સમૂહલગ્નમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે.. જવાહર મેદાનમાં માતા-પિતાની છત્ર છાયા ગુમાવી ચૂકેલી 551 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પીએમ મોદી સાંજે 5.45 કલાકે ઉપસ્થિત રહેશે. સાંજે 5.45 કલાકે એરપોર્ટ ખાતે PM મોદીનું આગમન થશે અને ત્યારબાદ એરપોર્ટથી કાફલા સાથે PM મોદી જવાહર મેદાનમાં પહોંચશે, દીકરીઓને આશીર્વાદ આપશે. સમૂહલગ્નમાં PM મોદી દોઢ કલાક જેટલો સમય વિતાવશે. આ લગ્નમાં 4 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેવાના છે.લાખાણી પરિવાર દ્વારા પિતા વિહોણી કન્યાના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. દીકરીઓને અંદાજે બે લાખ ઉપરાંતનો કરીયાવર આપવામાં આવશે..

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">