સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં કાળી ચૌદસની ભવ્ય ઉજવણી થશે, 8 કિલોના સુર્વણવસ્ત્રોથી દાદાને અર્પણ કરાશે

|

Nov 13, 2020 | 8:27 PM

સાળંગપુરના હનુમાનજી મંદિરમાં કાળીચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ૮ કિલો સોનામાંથી બનેલા સુવર્ણ વસ્ત્રો હનુમાનદાદાને અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત અન્નકોટનું આયોજન કરી મહાયજ્ઞ પણ કરવામાં આવશે. મહત્વનું છેકે કાળી ચૌદસના દિવસે કષ્ટભજન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખી આ વર્ષે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાને 6.5 કરોડ […]

સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં કાળી ચૌદસની ભવ્ય ઉજવણી થશે, 8 કિલોના સુર્વણવસ્ત્રોથી દાદાને અર્પણ કરાશે

Follow us on

સાળંગપુરના હનુમાનજી મંદિરમાં કાળીચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ૮ કિલો સોનામાંથી બનેલા સુવર્ણ વસ્ત્રો હનુમાનદાદાને અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત અન્નકોટનું આયોજન કરી મહાયજ્ઞ પણ કરવામાં આવશે. મહત્વનું છેકે કાળી ચૌદસના દિવસે કષ્ટભજન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખી આ વર્ષે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાને 6.5 કરોડ ના ખર્ચે બનાવવામાં આવેલ હીરા જડિત સુવર્ણ વસ્ત્રો અર્પણ કરવામાં આવશે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article