ગાંધીનગરમાં જગવિખ્યાત અક્ષરધામ મંદિરમાં પણ પ્રકાશના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. મંદિરમાં 10 હજારથી વધુ દિવળાઓ પ્રજ્ઞટાવતા જ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. જેનો લાહવો લેવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ હવે પહોંચી રહ્યા છે. અને પ્રભુના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી […]
Follow us on
ગાંધીનગરમાં જગવિખ્યાત અક્ષરધામ મંદિરમાં પણ પ્રકાશના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. મંદિરમાં 10 હજારથી વધુ દિવળાઓ પ્રજ્ઞટાવતા જ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. જેનો લાહવો લેવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ હવે પહોંચી રહ્યા છે. અને પ્રભુના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.