દિવાળી પર્વ પર અયોધ્યા નગરીમાં ઝગમગાટ, ભગવાન શ્રીરામના સ્વાગત માટે હજારો દિવડાઓથી અયોધ્યા નગરીને શણગારાઇ

|

Nov 13, 2020 | 7:36 PM

દિવાળી પર અયોધ્યાને ભગવાન રામના સ્વાગત માટે સજાવવામાં આવી છે. અને, અયોધ્યાની જાણે કે કાયપલટ કરી દેવાઇ છે. વર્ષો બાદ આજે પ્રથમવાર રામલલા મંદિરમાં 11 હજાર દીપ પ્રગટાવાશે. તો આ તરફ પવિત્ર સરયૂ નદીના 24 અલગ અલગ તટોને 5.51 લાખ દીવાથી સજાવાયા છે. આ તમામ દિવડા સાંજે ઝગમગી ઉઠશે. જોકે હાલ કેવો છે ભગવાન શ્રીરામની […]

દિવાળી પર્વ પર અયોધ્યા નગરીમાં ઝગમગાટ, ભગવાન શ્રીરામના સ્વાગત માટે હજારો દિવડાઓથી અયોધ્યા નગરીને શણગારાઇ

Follow us on

દિવાળી પર અયોધ્યાને ભગવાન રામના સ્વાગત માટે સજાવવામાં આવી છે. અને, અયોધ્યાની જાણે કે કાયપલટ કરી દેવાઇ છે. વર્ષો બાદ આજે પ્રથમવાર રામલલા મંદિરમાં 11 હજાર દીપ પ્રગટાવાશે. તો આ તરફ પવિત્ર સરયૂ નદીના 24 અલગ અલગ તટોને 5.51 લાખ દીવાથી સજાવાયા છે. આ તમામ દિવડા સાંજે ઝગમગી ઉઠશે. જોકે હાલ કેવો છે ભગવાન શ્રીરામની અયોધ્યાનગરીનો નજારો આવો જોઇએ.

રોશનીના પર્વ નિમિત્તે અયોધ્યાનગરી હાલ રામમય બની ગઇ છે. અને ચારેકોર રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. CM યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાંજે રામ જન્મ ભૂમિ પરિસરમાં રામલલાના દર્શન કર્યા. ત્યારપછી દીપ પ્રગટાવીને દિપોત્સવનું ઉદ્ધાટન કર્યું. આ બધાની વચ્ચે કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવા માટે અયોધ્યાને સીલ કરી દેવાયું છે. બહારના લોકોના અયોધ્યામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article