Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર મળશે 1 લાખનો મફત વીમો, ખેતી માટે લોન પણ મળશે

હાલ દેશમાં અને સાથે રાજ્યમાં પણ કોરોના મહામારી ચાલી રહી છે. કોરોના શહેરોની સાથે હવે ગામડાઓમાં પણ ફેલાયો છે.

ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર મળશે 1 લાખનો મફત વીમો, ખેતી માટે લોન પણ મળશે
File Photo
Follow Us:
| Updated on: May 20, 2021 | 3:45 PM

હાલ દેશમાં અને સાથે રાજ્યમાં પણ કોરોના મહામારી ચાલી રહી છે. કોરોના શહેરોની સાથે હવે ગામડાઓમાં પણ ફેલાયો છે. કોરોનાની આ પરિસ્થિતિને જોતા મહિન્દ્રા કંપનીએ ખેડૂતો માટે એક સ્કીમ શરૂ કરી છે. જે મૂજબ ટ્રેક્ટરની ખરીદી પર 1 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો મફત આપવામાં આવી રહ્યો છે.

કંપનીએ તેની જાહેરાત કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને કરી છે. મહિન્દ્રાએ ટ્રેક્ટર ખરીદદારોને મદદ કરવા આ અભિયાન શરૂ કર્યું છે. કંપનીએ જણાવ્યું છે કે આરોગ્ય વીમાની સાથે સાથે ખેડૂતોને આર્થિક સહાય પણ આપવામાં આવશે. ખેડૂત ખેતી ખર્ચ માટે લોન લઈ શકે છે. કંપનીનું કહેવું છે કે ટ્રેક્ટરના ગ્રાહકોને બચાવવા આ પગલું લેવામાં આવ્યું છે.

જો કોઈ ખેડૂતને કોરોના ચેપ લાગે છે, તો આ પૈસાથી સારવાર લેવાનું સરળ બનશે. કંપની દ્વારા આપવામાં આવતી આર્થિક સહાયથી ખેડૂત કોરોના રોગચાળામાં પણ તેના પરિવારનું રક્ષણ કરી શકે છે. ટ્રેક્ટરના ગ્રાહકોને કોવિડ -19 મેડિકલેમ પોલિસી હેઠળ 1 લાખનું હેલ્થ કવર આપવામાં આવશે.

વિનોદ કાંબલીને હવે દર મહિને આટલા પૈસા મળશે
AC Tips : અચાનક ઓછું થઈ ગયું છે AC નું કૂલિંગ? હોઈ શકે છે આ 5 મોટા કારણ
શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
IPL 2025 ના 'સુપરમેન', તેમનાથી બચવું મુશ્કેલ છે !
મનપસંદ જીવનસાથીને કેવી રીતે મેળવવો ? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવાબ
સાસુ અને વહુ વચ્ચે ઝગડો શા માટે થાય છે? બાબા બાગેશ્વરે જણાવ્યું કારણ

કોરોનાને કારણે તબિયત વધુ ખરાબ થાય છે, તો તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવો પડે ત્યારે તે આરોગ્ય યોજનાનો લાભ લઈ શકે છે. જો ડોકટરોએ તેને ઘરે રહેવા અને સારવાર કરાવવાનું કહ્યું, તો પણ આ યોજનાનો લાભ લઈ શકાય છે. જો પરિવારમાં કોઈની તબિયત ખરાબ હોય તો કંપની પૂર્વ મંજૂર લોન પણ આપશે.

કંપની એ કહ્યુ કે, મુશ્કેલ સમયમાં અમે દેશના તમામ ખેડુતોની સાથે ઉભા છીએ, જેથી તેમનામાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય. એમ-પ્રોટેકટ દ્વારા કોવિડની ખરાબ અસર ખેડૂતો પર ઘટાડવામાં મદદ કરશે. એક રીતે આ યોજના ખેડૂતોની સેવા પણ કરશે. એવી અપેક્ષા છે કે ખેડૂતો એમ-પ્રોટેકટ યોજનાનો લાભ મેળવશે.

વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
g clip-path="url(#clip0_868_265)">