Turmeric Farming : હળદરના વાવતેરમાં વધારો છતાં ઉત્પાદનમાં થયો ધરખમ ઘટાડો, શું રસોઈનો રંગ પડશે ફિક્કો ?

હળદરનું વાવેતર મરાઠવાડાના તમામ જિલ્લાઓમાં થાય છે.પરંતુ કૃષિ વિભાગનો અંદાજ છે કે હળદરના ઉત્પાદનમાં 50 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

Turmeric Farming : હળદરના વાવતેરમાં વધારો છતાં ઉત્પાદનમાં થયો ધરખમ ઘટાડો, શું રસોઈનો રંગ પડશે ફિક્કો ?
Turmeric (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 6:33 AM

કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણના કારણે હળદરના (Turmeric) પાક પર કરપા રોગના કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે. જેની અસર હવે ઉત્પાદન પર જોવા મળી રહી છે. જ્યારે આ વર્ષે હળદરના વાવેતર ( Turmeric Farming) વિસ્તારમાં વધારો જોવા મળ્યો હતો. તેમ છતાં ઉત્પાદનમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે પણ વધુ વાવેતર વિસ્તારમાં વાવેતર થયું હતું. પરંતુ કૃષિ વિભાગ અનુમાન છે કે હળદર પર રોગો અને જીવાતો અને કમોસમી વરસાદના કારણે પાકમાં 50 ટકાનો ઘટાડો થયો છે.

હળદરનો હાલનો ભાવ કેટલો છે જાન્યુઆરી માસમાં નવી હળદર બજારોમાં આવવાનું શરૂ થશે. જો કે વચ્ચે-વચ્ચે પડેલા કમોસમી વરસાદના કારણે આ પાકને માઠી અસર થઈ હતી. હળદરની આવકમાં ઘટાડો થવાના કારણે બજારમાં હળદરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં સરેરાશ ભાવ ઉંચકાઇ રહ્યા છે. હળદર રૂ. 8,000 પ્રતિ ક્વિન્ટલ છે. તેથી આવનારી સીઝનમાં હળદરની ગુણવતા જોઈને તેના ભાવમાં વધારો થઇ શકે છે.

હળદરની કિંમત 50,000 રૂપિયા પ્રતિ એકર છે હળદર એ નાના વિસ્તારમાં ઉગાડવામાં આવતો પાક છે પરંતુ હળદરના ગુણધર્મો પ્રમાણે તેની એક અલગ જ ઓળખ છે. વાવણીથી લઈને કાપણી સુધી હળદરની કિંમત 50,000 થી 60,000 રૂપિયા હોવાનો અંદાજ છે. જેમાં બિયારણની ખરીદી, રોપણી, ખાતર, લણણી બધી પ્રકિયા સામેલ છે. આ તમામ ખર્ચને ધ્યાનમાં રાખીને આ પાક પ્રતિ ક્વિન્ટલ 8,000 થી 9,000 રૂપિયામાં વેચાઈ છે. આ વર્ષે ઉત્પાદનમાં ઘટાડો થયો હોવા છતાં દરે ખેડૂતોને રાહત આપી છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

ઉત્પાદનમાં ઘટાડો હોવા છતાં અપેક્ષિત દર પ્રાપ્ત થયો આબોહવા પરિવર્તનને કારણે હળદરના ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો છે, લગભગ 40 ટકા ઉત્પાદનને અસર થઈ છે.  ઉત્પાદન પ્રતિ એકર 12 થી 14 ક્વિન્ટલ પ્રતિ વર્ષ છે. પરંતુ આ વર્ષે ઉત્પાદનમાં થયેલા ઘટાડાને ભાવ વધારાથી સરભર કરી દેવામાં આવ્યો છે.ખેડૂતોને હવે અપેક્ષિત દર મળી રહ્યો છે.પરંતુ હવે જોવાનું રહેશે કે જાન્યુઆરીમાં નવી હળદનો બજારોમાં શું ભાવ મળે છે.

આ પણ વાંચો : દેશમાં નશાખોરીને ડામવા ગૃહમંત્રી અમિત શાહે બોલાવી બેઠક, ડ્રોન-સેટેલાઇટના ઉપયોગ સહિત અનેક મહત્વના નિર્ણયો લેવાયા

આ પણ વાંચો : ‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવનો થયો ગંભીર અકસ્માત, માથામાં પહોંચી ઈજા, કલેક્ટર-એસપી પહોંચ્યા હોસ્પિટલ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">