VIDEO: વીજ કરંટ લાગવાથી 1 યુવકનું મોત, ગણપતિ ધ્વજની દંડી વીજવાયરને સ્પર્સ થતા લાગ્યો કરંટ

|

Aug 30, 2019 | 10:46 AM

ભરૂચમાં ગણપતિ મૂર્તિ લઈ જવા દરમિયાન વીજ કરંટ લાગવાથી 2 ના મોતની શાહી સુકાઈ નથી ત્યાં આવો જ એક બનાવ વડોદરાના પાદરામાં બન્યો છે. જેમાં એક યુવકનું મોત થયું છે. પાદરામાં ગોવિંદપુરા યુવક મંડળના બે યુવાનોને કરંટ લાગતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે બીજા યુવાનની […]

VIDEO: વીજ કરંટ લાગવાથી 1 યુવકનું મોત, ગણપતિ ધ્વજની દંડી વીજવાયરને સ્પર્સ થતા લાગ્યો કરંટ

Follow us on

ભરૂચમાં ગણપતિ મૂર્તિ લઈ જવા દરમિયાન વીજ કરંટ લાગવાથી 2 ના મોતની શાહી સુકાઈ નથી ત્યાં આવો જ એક બનાવ વડોદરાના પાદરામાં બન્યો છે. જેમાં એક યુવકનું મોત થયું છે. પાદરામાં ગોવિંદપુરા યુવક મંડળના બે યુવાનોને કરંટ લાગતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે બીજા યુવાનની હાલમાં સારવાર ચાલી રહી છે. ગણપતિ ધ્વજની દંડી વીજ વાયરને અડી જતા આ દુર્ઘટના બની હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નાના બાળકોના માતા-પિતા રહો સાવધાન! બહાર રમતા બાળકનું રાખજો ધ્યાન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article