પાટણ: તાંત્રિકે વિધિના બહાને સગીરા પર આચર્યુ દુષ્કર્મ

|

Mar 07, 2020 | 9:24 AM

પાટણમાં એક તાંત્રિક પર લાગ્યો છે સગીરા પર દુષ્કર્મનો આરોપ. રાધનપુરના એક તાંત્રિકે વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીમાં જણાવ્યા અનુસાર, તાંત્રિકે વિધિ કરવાના બહાને સગીરાને આશ્રમમાં બોલાવી અને ત્યારબાદ આશ્રમમાં જ દુષ્કર્મ આચર્યું. આ અંગે સગીરાએ પરિવારજનને જાણ કરી ત્યારે ભાંડો ફૂટ્યો. હાલ આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની […]

પાટણ: તાંત્રિકે વિધિના બહાને સગીરા પર આચર્યુ દુષ્કર્મ

Follow us on

પાટણમાં એક તાંત્રિક પર લાગ્યો છે સગીરા પર દુષ્કર્મનો આરોપ. રાધનપુરના એક તાંત્રિકે વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીમાં જણાવ્યા અનુસાર, તાંત્રિકે વિધિ કરવાના બહાને સગીરાને આશ્રમમાં બોલાવી અને ત્યારબાદ આશ્રમમાં જ દુષ્કર્મ આચર્યું. આ અંગે સગીરાએ પરિવારજનને જાણ કરી ત્યારે ભાંડો ફૂટ્યો. હાલ આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બોટાદઃ BAPS ગુરુકુળના વિદ્યાર્થીએ કર્યો આપઘાત! પરીક્ષાના પેપર નબળા જતા આપઘાત કર્યો હોવાની આશંકા

Next Article