સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર ફાયરીંગની ઘટના, અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની આશંકા

|

Oct 06, 2020 | 4:08 PM

સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર ફાયરીંગની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અજાણ્યા શખ્સે બે વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું. ધ્રુમઠ ગામના પાટીયા પાસે બનેલા બનાવમાં પોલીસની પ્રાથમિક જાણકારી મુજબ અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.   Web Stories View more ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર […]

સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર ફાયરીંગની ઘટના, અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની આશંકા

Follow us on

સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર ફાયરીંગની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અજાણ્યા શખ્સે બે વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું. ધ્રુમઠ ગામના પાટીયા પાસે બનેલા બનાવમાં પોલીસની પ્રાથમિક જાણકારી મુજબ અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

 

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article