રાજકોટમાં શ્રી રામેશ્વર શરાફી Cooperative Societyનું ઉઠમણું, 4200 રોકાણકારોના 60 કરોડ રૂપિયા ડુબ્યાં

|

Jan 01, 2021 | 3:32 PM

રાજકોટમાં શ્રીમદ ભવન ખાતે આવેલી શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીનું ઉઠમણું થયું છે. 4200 રોકાણકારોના 60 કરોડ રૂપિયા લઇને ફરાર થયા છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજર સામે ફરિયાદ નોંધાઇ છે. ચેરમેન સંજય દુધાત્રા, વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી, મેનેજર વિપુલ વસોયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. 17 થાપણદારોએ 3.11 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ […]

રાજકોટમાં શ્રી રામેશ્વર શરાફી Cooperative Societyનું ઉઠમણું, 4200 રોકાણકારોના 60 કરોડ રૂપિયા ડુબ્યાં

Follow us on

રાજકોટમાં શ્રીમદ ભવન ખાતે આવેલી શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીનું ઉઠમણું થયું છે. 4200 રોકાણકારોના 60 કરોડ રૂપિયા લઇને ફરાર થયા છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજર સામે ફરિયાદ નોંધાઇ છે. ચેરમેન સંજય દુધાત્રા, વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી, મેનેજર વિપુલ વસોયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. 17 થાપણદારોએ 3.11 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ થઇ છે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Next Article