નિર્ભયા દુષ્કર્મ કેસના આરોપી મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. નિર્ભયા કેસના આરોપી મુકેશની ફાંસી સજાનો રસ્તો સાફ થઇ ગયો છે. મહત્વપૂર્ણ છે કે આ અગાઉ સુપ્રીમ કોર્ટે દુષ્કર્મના ચારેય આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી જે મુદ્દે મુકેશ નામના આરોપીએ રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી હતી. અન્ય ત્રણ આરોપીઓએ દયા માટેની અરજી ન કરતા હવે તમામ આરોપીઓની ફાંસી નક્કી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ધોરાજી માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક! ખરીદી ગોકળગતિએ થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ