વાપી ટાઉન પોલીસ સ્ટેશન સામે એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી. પોલીસ સ્ટેશન સામેની મહારાજા હોટેલની બાલ્કની પર ઉભેલી એક વ્યક્તિનો વીડિયો સામે આવ્યો. આ વ્યક્તિ બાલ્કનીના બોર્ડ પરથી મોતની છલાંગ લગાવે છે. આ મોતની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મોતની છલાંગ લગાવનારી વ્યક્તિ સુરતનો વેપારી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેનું નામ પિયુષ ધીરજલાલ પચીધર છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા ગુજરાતમાં કરવામાં આવ્યો હતો આતંકી હુમલો