LRDની ભરતીમાં પુત્રોને અન્યાય થતાં પિતાએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ઘટના જૂનાગઢની છે જ્યાં સરકારી કચેરીમાં જ આધેડ કર્મચારીએ આપઘાત કરી લીધો છે. આપઘાત કરનાર આધેડના બન્ને પુત્રો LRDની પરીક્ષામાં પાસ થયા હતા છતાં અન્યાય થતાં સહાયક વિદ્યુત શાખામાં જ કર્મચારીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. બનાવની જાણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: નિર્ભયા દુષ્કર્મના આરોપી મુકેશની દયા અરજી ફગાવાઇ! રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવતા ફાંસીનો રસ્તો સાફ