કમલેશ તિવારી હત્યાકાંડ મામલે સુરતમાં પોલીસે 3 લોકોની અટકાયત કરી છે. ડિસેમ્બર, 2015માં પયગંબર સાહેબ પર ટિપ્પણી કરવાના મામલે કમલેશ તિવારીના માથા પર 51 લાખના ઈનામની જાહેરાત કરનાર બિજનોરના ઉલેમા અનવારૂલ હક અને મુફ્તી નઈમ કાસમીની પણ અટકાયત કરવામાં આવી છે. હાલ આ મામલે પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો