અંકલેશ્વર ખાતે થયેલી 3.29 કરોડના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાંચે 4 લુટારૂઓને ઝડપી પાડ્યા

|

Nov 18, 2020 | 9:35 AM

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર ખાતે થયેલી 3.29 કરોડના સોનાની લૂંટનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. IIFLની બ્રાન્ચમાંથી કરોડોના સોનાની લૂંટ કરનારા આરોપી ઝડપાઈ ગયા છે. ભરૂચ ક્રાઈમ બ્રાંચે 4 લૂંટારૂને ઝડપી પાડ્યા છે જે અંગેની સત્તાવાર માહિતિ ઝડપથી પોલીસ દ્વારા આપવામાં આવશે કે કઈ રીતે લુટારૂઓએ આખા ખેલને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં […]

અંકલેશ્વર ખાતે થયેલી 3.29 કરોડના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાંચે 4 લુટારૂઓને ઝડપી પાડ્યા

Follow us on

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર ખાતે થયેલી 3.29 કરોડના સોનાની લૂંટનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. IIFLની બ્રાન્ચમાંથી કરોડોના સોનાની લૂંટ કરનારા આરોપી ઝડપાઈ ગયા છે. ભરૂચ ક્રાઈમ બ્રાંચે 4 લૂંટારૂને ઝડપી પાડ્યા છે જે અંગેની સત્તાવાર માહિતિ ઝડપથી પોલીસ દ્વારા આપવામાં આવશે કે કઈ રીતે લુટારૂઓએ આખા ખેલને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં કોની કોની સંડોવણી છે તે પણ વિગત સાથે બહાર આવશે. પોલીસને મુદ્દામાલ કબજે કરવામાં પણ સફળતા મળી છે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Next Article