AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Positive News: 8 દિવસના બાળકએ Coronaને આપી મ્હાત, નાના કોરોના વોરિયરની દિલ જીતી લેતી લડત

કોરોના(Corona) વાયરસએ ભારતમાં હાહાકાર મચાવ્યો છે. દરરોજ કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં યુવાનો પણ સંક્રમિત થઇ રહ્યા છે.

Positive News: 8 દિવસના બાળકએ Coronaને આપી મ્હાત, નાના કોરોના વોરિયરની દિલ જીતી લેતી લડત
Charmi Katira
| Edited By: | Updated on: May 01, 2021 | 9:27 AM
Share

કોરોના(Corona) વાયરસએ ભારતમાં હાહાકાર મચાવ્યો છે. દરરોજ કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં યુવાનો પણ સંક્રમિત થઇ રહ્યા છે. કોરોનાના કારણે મૃત્યુદરમાં પણ વધારો થઇ રહ્યો છે. દેશમાં આવેલી કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. પરંતુ આ વચ્ચે એક સારી ખબર સામે આવી છે. યુવા વૃદ્ધો તો કોરોનાને હરાવી રહ્યા છે પરંતુ હાલમાં જ જન્મેલા બાળકે કોરોનાને મ્હાત આપી છે.

8 દિવસનું બાળક કોરોના વાયરસને હરાવીને યોદ્ધાની જેમ પરત ફર્યું છે. 8 દિવસનામાસૂમે 15 દિવસ સુધી હોસ્પિટલમાં કોરોના સામે લડત ચલાવી હતી. આ બાદ તેને કોરોનાને મ્હાત આપી છે. આ મામલો ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલનો છે જ્યાં એક મહિલા ડિલિવરી માટે હોસ્પિટલમાં આવી ત્યારે તે કોરોના નેગેટિવ હતી, પરંતુ ઘરે જતા જ તે કોરોના સંક્રમિત થઇ હતી. મહિલા સંક્રમિત થતા તાજેતરમાં જન્મેલા 8 દિવસના બાળકને પણ ચેપ લાગ્યો હતો. હોસ્પિટલમાં ગયા પછી ડોકટરોએ તેને 15 દિવસ સુધી તેમની દેખરેખ હેઠળ રાખ્યો. હવે તે કોરોના નેગેટિવ છે.

ડોક્ટર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “ડિલિવરી પહેલાં માતા કોરોના નેગેટિવ હતી, ઘરે આવ્યા બાદ તે કોરોના પોઝિટિવ થઈ ગઈ હતી અને તેના 8 દિવસના બાળકને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. અમે 15 દિવસની સારવાર પછી બાળકને ડિસ્ચાર્જ કર્યો હતો. બાળક હવે નેગેટિવ છે.

નોંધનીય છે કે, શુક્રવારે દેશમાં કોરોના વાયરસના કુલ 4,02,351 કેસ નોંધાયા છે. આ સાથે, ભારત અન્ય કોરોનાથી પ્રભાવિત દેશોની પાછળ છોડી ગયું. 22 એપ્રિલથી દેશમાં રોજ કોરોના ચેપના ત્રણ લાખ કેસ નોંધાયા છે. ત્યારબાદ તેણે આ વર્ષે 8 જાન્યુઆરીએ અમેરિકા માં 3,07,516 કેસ પણ છોડી દીધા. હવે આ આંકડો ચાર લાખને પાર પહોંચી ગયો છે. છેલ્લા ચાર સપ્તાહમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ ગુજરાત, ઝારખંડ, પંજાબ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">