Corona Vaccine : રસીથી રોગપ્રતિકારક શક્તિમાં આશ્ચર્યજનક વધારો, ભરૂચના ડો.કિરણની કેસ સ્ટડીના પરિણામે ભારતીય વેક્સીન અસરદાર હોવાનું પુરવાર કર્યું

કોરોના વાયરસ સામે નાગરિકોને રક્ષણ આપવા સરકાર દ્વારા રસીકરણની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. રસી લીધા બાદ કોરોના વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિમાં અનેક ગણો વધારો થાય છે. આ વાત લેબ ટેસ્ટમાં પૂરવાઇ થઇ ચૂકી છે.

Corona Vaccine : રસીથી રોગપ્રતિકારક શક્તિમાં આશ્ચર્યજનક વધારો, ભરૂચના ડો.કિરણની કેસ સ્ટડીના પરિણામે ભારતીય વેક્સીન અસરદાર હોવાનું પુરવાર કર્યું
ડો. કિરણે કોરોના વેક્સીનનો ડોઝ લીધા બાદ બાદ એન્ટી બોડી પરીક્ષણ કરાવતા રોગ પ્રતિકારક શક્તિમાં આશ્ચર્યચકિત કરી દેનારો વધારો જોવા મળ્યો હતો.
Follow Us:
| Updated on: Mar 27, 2021 | 4:01 PM

કોરોના વાયરસ સામે નાગરિકોને રક્ષણ આપવા સરકાર દ્વારા રસીકરણની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. રસી લીધા બાદ કોરોના વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિમાં અનેક ગણો વધારો થાય છે. આ વાત લેબ ટેસ્ટમાં પૂરવાઇ થઇ ચૂકી છે.

ભરૂચના જાણીતા તબીબ ડો. કિરણ છત્રીવાલાએ દાવો કર્યો છે કે ભરૂચમાં કોરોના વાયરસની વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા બાદ એન્ટિબોડી ટેસ્ટ કરાવતા માલૂમ પડ્યું કે કોરોના વાયરસ સામે લડવાની તેમની રોગપ્રતિકાર શક્તિમાં અનેક ગણો વધારો થયો છે. 5 માર્ચના રોજ ડો. કિરણે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો જે બાદ થોડા દિવસો બાદ તેઓએ એન્ટી બોડી પરીક્ષણ કરાવતા તેઓની રોગ પ્રતિકારક ક્ષમતામાં અનેક ઘણો અને આશ્ચર્યચકિત કરી દેનારો વધારો જોવા મળ્યો હતો.

ડો. કિરણ છત્રીવાલાના બે રિપોર્ટમાં ફર્ક સ્પષ્ટપણે નજરે પડી રહ્યો છે.

વર્ષ 2020 ના ઓગસ્ટ મહિનામાં ડો. કિરણ કોરોના પોઝિટિવ થયા હતા. સારવાર લીધા બાદ તેઓ સ્વસ્થ થઈને પુનઃ દર્દીઓની સેવામાં જોતરાઈ ગય હતા. જાન્યુઆરીની 20 તારીખે તેમને પોતાનો એન્ટી બોડી ટેસ્ટ કરાવતા તે IgG 3.89 યુનિટ આવ્યું હતું જે કોરોનાની કોવિશિલ્ડ વેક્સીન લીધા બાદ તાજેતરમાં તા. 18 માર્ચે પુનઃ એન્ટી બોડી ટેસ્ટ કરાવતા તેમાં 200+ ઇમ્યુનિટી લેવલ ડેવલપ થયેલું જણાઈ આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ડો. છત્રીવાલા કહે છે, મેં શરૂઆતમાં એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યો હતો જે રિપોર્ટમાં એવું ધ્યાને આવ્યું હતું કે, મારામાં શરીરમાં કોરોના વાયરસ સામે લડી શકે એવી એન્ટીબોડી નહોતી. IgG પ્રકારની એન્ટીબોડીનું પ્રમાણ ખૂબ ઓછું હતું. જો કે, મને તે વખતે કોરોના પણ થયો નહોતો. વેક્સીનનો ડોઝ લીધા બાદ એન્ટિ બોડી ટેસ્ટ કરાવ્યો તો તેમાં IgGનું પ્રમાણ 200 થી વધારે યુનિટ જોવા મળ્યું હતું એનો બીજો મતલબ એ થયો કે મારી રોગપ્રતિકારક શક્તિમાં અનેક ગણો વધારો થયો છે.

માનવ શરીરમાં 3 પ્રકારના એન્ટીબોડી બને છે. જેને immunoglobulin-M,G, અને E તરીકે વર્ગિકૃત કરવામાં આવે છે. M પ્રકારની એન્ટિબોડી કોઇ રોગ લાગુ પડે એ બાદ 15 દિવસ સુધી રહેતી હોય છે. એ બાદમાં શરીરમાં G પ્રકારની એન્ટીબોડી બને છે. જેને આઇજીજી કહેવામાં આવે છે. આ એન્ટિબોડી શરીરમાં લાંબા સમય સુધી સક્રિય રહેતી હોય છે. એલર્જી જેવા દર્દીમાં IgM બને છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">