AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC CDS 2 2021નું નોટિફિકેશન બહાર પાડ્યું, જાણો યોગ્યતા માપદંડ અને પસંદગી પ્રક્રિયા સહિત અન્ય વિગતો

UPSC CDS-2 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા CDS-2ની પરીક્ષા અંગે એક મહત્વનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

UPSC CDS 2 2021નું નોટિફિકેશન બહાર પાડ્યું, જાણો યોગ્યતા માપદંડ અને પસંદગી પ્રક્રિયા સહિત અન્ય વિગતો
UPSC CDS 2 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 2:29 PM
Share

UPSC CDS-2 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા CDS-2ની પરીક્ષા અંગે એક મહત્વનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. UPSC CDS 2 માટે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 ઓગસ્ટ સુધી રાખવામાં આવી છે. જ્યારે યુપીએસસી સીડીએસ 2 માટે અરજી કરનાર ઉમેદવારોની 14 નવેમ્બર 2021 (રવિવાર)ના રોજ ઓનલાઇન પરીક્ષા લેવાશે.

ઉમેદવારો 24 ઓગસ્ટ 2021 સુધી અરજી કરી શકશે. તે જ સમયે UPSCએ 14 નવેમ્બર 2021ના ​​રોજ લેવાનારી CDS (2) પરીક્ષાનું આયોજન કર્યું છે. CDSની પરીક્ષા UPSC દ્વારા ભારતીય મિલિટરી એકેડમી, દહેરાદૂન, ઇન્ડિયન નેવલ એકેડેમી, એઝિમાલા, એરફોર્સ એકેડમી, હૈદરાબાદ, ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી, ચેન્નઈ અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી, ચેન્નઈમાં પ્રવેશ માટે ખાતે આયોજિત કરવામાં આવી છે. વર્ષ 2021ની પ્રથમ સીડીએસ પરીક્ષા માટે નોટિફિકેશન ઓક્ટોબર 2020માં જારી કરવામાં આવ્યું હતું.

UPSC CDS 2 માટે મહત્વની તારીખો

  • UPSC CDS 2 અરજી શરૂ – 04 ઓગસ્ટ 2021
  • અરજી કરવાની છેલ્લી તારીખ – 24 ઓગસ્ટ 2021
  • UPSC CDS 2 પરીક્ષા – 14 નવેમ્બર 2021
  • UPSC CDS 2નું પરિણામ – તારીખ જાહેર થઈ નથી
  • UPSC CDS 2 ઇન્ટરવ્યુ – તારીખ જાહેર થઈ નથી

આ પોસ્ટ્સ માટે ભરતી

સંયુક્ત સંરક્ષણ સેવાઓની કુલ 339 પોસ્ટ્સ પર થશે ભરતી

સંયુક્ત સંરક્ષણ સેવાઓ

  • ઇન્ડિયન મિલિટરી એકેડેમી, દહેરાદૂન
  • ઇન્ડિયન નેવલ એકેડેમી, ઈઝિમાલા
  • એરફોર્સ એકેડમી, હૈદરાબાદ
  • અધિકારી તાલીમ એકેડમી, ચેન્નઈ (મદ્રાસ)
  • ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી, ચેન્નઈ

લાયકાત

વર્ષ 2020માં યુપીએસસી (Union Public Service Commission) સીડીએસ પરીક્ષા માટે બહાર પાડવામાં આવેલી ભરતી નોટિસ મુજબ, માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો ઇન્ડિયન મિલિટરી એકેડેમી (IMA) માટે અરજી કરવા પાત્ર છે. તે જ સમયે ભારતીય નૌકાદળ એકેડમીમાં પ્રવેશ માટે, એન્જિનિયરિંગમાં ડિગ્રી હોવી જોઈએ અને એરફોર્સ એકેડેમી માટે, 10+2 સ્તર પર ગણિત અને ભૌતિકશાસ્ત્રના વિષયો સાથે એન્જિનિયરિંગમાં સ્નાતક અથવા સ્નાતક હોવું જોઈએ.

વય મર્યાદ

આમાં અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 20થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પાત્રતાને લગતી વધુ માહિતી માટે, UPSC CDS (2) નોટિફિકેશન 2021 જુઓ જે કમિશન દ્વારા જારી કરવામાં આવશે.

UPSC CDS 2 2021 પસંદગી પ્રક્રિયા

1. ઉમેદવારે લેખિત પરીક્ષા આપવાની રહેશે. 2. આ સાથે ઉમેદવારની ઇન્ટેલિજન્સ અને પર્સનાલિટી ટેસ્ટ પણ થશે.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : રેસલર બજરંગ પૂનિયાએ જીતી બીજી મેચ,ઇરાનના પહેલવાનને આપી મ્હાત,પહોંચ્યા સેમીફાઇનલમાં, રોમાંચક મુકાબલા બાદ ભારતીય મહિલા હૉકી ટીમની હાર, પણ બ્રિટેનને આપી જોરદાર ટક્કર

આ પણ વાંચો: Women’s Hockey Team : PM મોદીએ કહ્યું મહિલા હોકી ટીમ પર ગર્વ, ભારતની દીકરીઓ હૃદયને સ્પર્શી ગઈ

ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
g clip-path="url(#clip0_868_265)">