Govt Jobs: કેન્દ્રીય વિભાગોમાં હવે CET દ્વારા થશે સરકારી ભરતી, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

CET પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા ફી નક્કી કરવા માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. પરીક્ષાને લગતા તમામ મુદ્દાઓ જેમ કે નોર્મલાઇઝેશન વગેરે પર સમિતિનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CET પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ટૂંક સમયમાં જ જાહેર થઈ શકે છે. સમિતિએ આ પરીક્ષાને ગ્રેજ્યુએશન સ્તરની CETથી શરૂ કરવાની ભલામણ કરી છે.

Govt Jobs: કેન્દ્રીય વિભાગોમાં હવે CET દ્વારા થશે સરકારી ભરતી, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
Central Government Jobs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 5:30 PM

કેન્દ્રીય વિભાગોમાં ભરતી ( Govt Recruitment) હવે કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) દ્વારા કરવામાં આવશે. ગ્રુપ ‘B’ અને ગ્રુપ ‘C’ની જગ્યાઓ આ પરીક્ષા દ્વારા ભરવામાં આવશે. CET પરીક્ષા નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી દ્વારા લેવામાં આવશે. CET પરીક્ષા વર્ષ 2024 માં શરૂ થઈ શકે છે. સ્નાતક સ્તરની CET પરીક્ષા મે-જૂન 2024માં લેવામાં આવી શકે છે.

તેનું સ્કોરકાર્ડ 3 વર્ષ માટે માન્ય રહેશે

આ પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. તેનું સ્કોરકાર્ડ 3 વર્ષ માટે માન્ય રહેશે. CETની પરીક્ષા દેશભરના 117 જિલ્લાના 1000થી વધુ કેન્દ્રો પર લેવામાં આવશે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, કેન્દ્રીય વિભાગો ઉપરાંત, કેન્દ્રીય કંપનીઓ, રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્રો પણ CET સ્કોર કાર્ડના આધારે ભરતી કરી શકે છે.

હાલ કેવી રીતે થાય છે ભરતી ?

અત્યાર સુધી કેન્દ્રીય વિભાગોમાં ગ્રુપ ‘B’ અને ગ્રુપ ‘C’ પોસ્ટ્સ પર ભરતી વિભાગ મુજબ કરવામાં આવે છે. જેમ રેલવે ભરતી બોર્ડ રેલવેમાં ભરતી માટે પરીક્ષાનું આયોજન કરે છે. તેમ IBPS બેંકમાં ભરતી માટે પરીક્ષાનું આયોજન કરે છે. સ્ટાફ સિલેકશન કમિશન પણ આ જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષાનું આયોજન કરે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે પરીક્ષાનો અભ્યાસક્રમ

CET પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા ફી નક્કી કરવા માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. પરીક્ષાને લગતા તમામ મુદ્દાઓ જેમ કે નોર્મલાઇઝેશન વગેરે પર સમિતિનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CET પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ટૂંક સમયમાં જ જાહેર થઈ શકે છે. સમિતિએ આ પરીક્ષાને ગ્રેજ્યુએશન સ્તરની CETથી શરૂ કરવાની ભલામણ કરી છે.

આ પણ વાંચો : Govt Jobs: જો તમારી પાસે હિન્દી-અંગ્રેજી ટાઇપિંગ પર કમાન્ડ છે, તો દર મહિને મળશે 1 લાખથી વધારે પગાર, રિવ્યુ ઓફિસરની વેકેન્સી બહાર પડી

શું ફાયદો થશે?

નિષ્ણાતોના મતે, તેનાથી ભરતી પ્રક્રિયા ઓછા સમયમાં સરળતાથી પૂર્ણ થઈ શકશે. એક ભરતી અને બીજી ભરતી વચ્ચેનું અંતર ઘટશે. કેન્દ્ર સરકાર દ્વારા 2020માં નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીની રચના કરવામાં આવી હતી.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">