Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Jobs: કેન્દ્રીય વિભાગોમાં હવે CET દ્વારા થશે સરકારી ભરતી, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

CET પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા ફી નક્કી કરવા માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. પરીક્ષાને લગતા તમામ મુદ્દાઓ જેમ કે નોર્મલાઇઝેશન વગેરે પર સમિતિનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CET પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ટૂંક સમયમાં જ જાહેર થઈ શકે છે. સમિતિએ આ પરીક્ષાને ગ્રેજ્યુએશન સ્તરની CETથી શરૂ કરવાની ભલામણ કરી છે.

Govt Jobs: કેન્દ્રીય વિભાગોમાં હવે CET દ્વારા થશે સરકારી ભરતી, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
Central Government Jobs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 5:30 PM

કેન્દ્રીય વિભાગોમાં ભરતી ( Govt Recruitment) હવે કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) દ્વારા કરવામાં આવશે. ગ્રુપ ‘B’ અને ગ્રુપ ‘C’ની જગ્યાઓ આ પરીક્ષા દ્વારા ભરવામાં આવશે. CET પરીક્ષા નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી દ્વારા લેવામાં આવશે. CET પરીક્ષા વર્ષ 2024 માં શરૂ થઈ શકે છે. સ્નાતક સ્તરની CET પરીક્ષા મે-જૂન 2024માં લેવામાં આવી શકે છે.

તેનું સ્કોરકાર્ડ 3 વર્ષ માટે માન્ય રહેશે

આ પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. તેનું સ્કોરકાર્ડ 3 વર્ષ માટે માન્ય રહેશે. CETની પરીક્ષા દેશભરના 117 જિલ્લાના 1000થી વધુ કેન્દ્રો પર લેવામાં આવશે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, કેન્દ્રીય વિભાગો ઉપરાંત, કેન્દ્રીય કંપનીઓ, રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્રો પણ CET સ્કોર કાર્ડના આધારે ભરતી કરી શકે છે.

હાલ કેવી રીતે થાય છે ભરતી ?

અત્યાર સુધી કેન્દ્રીય વિભાગોમાં ગ્રુપ ‘B’ અને ગ્રુપ ‘C’ પોસ્ટ્સ પર ભરતી વિભાગ મુજબ કરવામાં આવે છે. જેમ રેલવે ભરતી બોર્ડ રેલવેમાં ભરતી માટે પરીક્ષાનું આયોજન કરે છે. તેમ IBPS બેંકમાં ભરતી માટે પરીક્ષાનું આયોજન કરે છે. સ્ટાફ સિલેકશન કમિશન પણ આ જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષાનું આયોજન કરે છે.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે પરીક્ષાનો અભ્યાસક્રમ

CET પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા ફી નક્કી કરવા માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. પરીક્ષાને લગતા તમામ મુદ્દાઓ જેમ કે નોર્મલાઇઝેશન વગેરે પર સમિતિનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CET પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ટૂંક સમયમાં જ જાહેર થઈ શકે છે. સમિતિએ આ પરીક્ષાને ગ્રેજ્યુએશન સ્તરની CETથી શરૂ કરવાની ભલામણ કરી છે.

આ પણ વાંચો : Govt Jobs: જો તમારી પાસે હિન્દી-અંગ્રેજી ટાઇપિંગ પર કમાન્ડ છે, તો દર મહિને મળશે 1 લાખથી વધારે પગાર, રિવ્યુ ઓફિસરની વેકેન્સી બહાર પડી

શું ફાયદો થશે?

નિષ્ણાતોના મતે, તેનાથી ભરતી પ્રક્રિયા ઓછા સમયમાં સરળતાથી પૂર્ણ થઈ શકશે. એક ભરતી અને બીજી ભરતી વચ્ચેનું અંતર ઘટશે. કેન્દ્ર સરકાર દ્વારા 2020માં નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીની રચના કરવામાં આવી હતી.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">