General Knowledge: રવીન્દ્રનાથ ટાગોરે ભારત સિવાય કયા દેશનું રાષ્ટ્રગીત લખ્યું હતું? જાણો સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો અને જવાબો

|

Dec 08, 2021 | 1:31 PM

General Knowledge: શું તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? જો હા, તો તમારે GS ની તૈયારી કરવા માટે, તમારે દરેક ક્ષેત્રનું જ્ઞાન પણ હોવું જોઈએ.

General Knowledge: રવીન્દ્રનાથ ટાગોરે ભારત સિવાય કયા દેશનું રાષ્ટ્રગીત લખ્યું હતું? જાણો સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો અને જવાબો
General Knowledge

Follow us on

General Knowledge: શું તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? જો હા, તો તમારે GS ની તૈયારી કરવા માટે, તમારે દરેક ક્ષેત્રનું જ્ઞાન પણ હોવું જોઈએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોને હંમેશા સલાહ આપવામાં આવે છે કે તેઓને ઈતિહાસ, ભૂગોળ, રાજનીતિ તેમજ દેશ અને વિશ્વની વર્તમાન બાબતો સંબંધિત સામાન્ય જ્ઞાનનું મહત્તમ જ્ઞાન હોવું જોઈએ. કારણ કે ઈન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારની બૌદ્ધિક ક્ષમતા (IQ) ચકાસવા માટે સામાન્ય જ્ઞાનને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે.

જી.એસ.નો અભ્યાસક્રમ પૂરો કરવો ખૂબ જ અઘરો છે, આવી સ્થિતિમાં થોડું-થોડું વાંચતા રહેવાનો પ્રયાસ કરો, જેથી દરેક ક્ષેત્રનું જ્ઞાન મળે. આજે અમે તમને સામાન્ય જ્ઞાન સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેના જવાબો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને GS ની તૈયારીમાં મદદ કરશે.

1: ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ: 12 જાન્યુઆરી

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

2. ભારત સરકારે ‘કોવિશિલ્ડ’ કોરોના રસીના ડોઝ માટે કોની સાથે કરાર કર્યો હતો?
જવાબ: સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા

3. વિશ્વનો સૌથી મોટો ખંડ કયો દેશ છે?
જવાબ: એશિયા

4. રેલવે ટ્રેકના મીટરગેજની પહોળાઈ કેટલી છે?
જવાબ: 1 મીટર

5. કયા પ્રાણીને રણનું વહાણ કહેવામાં આવે છે?
જવાબ: ઊંટ

6. ટ્રાફિક સિગ્નલ શરૂ કરનાર સૌપ્રથમ કોણ હતું?
જવાબ: રેલવે

7. બાણભટ્ટ કયા સમ્રાટના દરબારી કવિ હતા?
જવાબ: હર્ષવર્ધન

8. વાતાવરણીય દબાણ માપવાનું માપ શું છે?
જવાબ: બેરોમીટર

9. રવીન્દ્રનાથ ટાગોરે ભારત સિવાય કયા દેશનું રાષ્ટ્રગીત લખ્યું હતું?
જવાબ: બાંગ્લાદેશ

10. દિલ્હીના સુલતાન રઝિયા સુલતાન કોની પુત્રી હતી?
જવાબ: શમ્સ-ઉદ્દ-દીન ઇલ્તુતમિશ

 

આ પણ વાંચો: NTPC Jobs: NTPCમાં નોકરી મેળવવાની તક, માસ કોમ્યુનિકેશન અને IT કરેલા માટે ભરતી

આ પણ વાંચો: Agriculture Engineeringમાં ઉત્તમ કારકિર્દી બનાવો, તમને તરત જ મળશે નોકરી, જાણો તમામ વિગતો

Published On - 11:32 am, Wed, 8 December 21

Next Article