તમારો મોબાઈલ નંબર બદલાઈ ગયો છે? આ સરળ સ્ટેપ દ્વારા Aadhaar Card સાથે લિંક કરો, જાણો પ્રક્રિયા

જો તમારો મોબાઈલ નંબર બંધ છે અથવા ખોવાઈ ગયો છે કે બદલાયો છે અને તમે બીજા નંબરને લિંક કરવા માંગો છો, તો તમારે આ માટે આધાર નોંધણી કેન્દ્ર પર જવું પડશે. તમારે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

તમારો મોબાઈલ નંબર બદલાઈ ગયો છે? આ સરળ સ્ટેપ દ્વારા Aadhaar Card સાથે લિંક કરો, જાણો પ્રક્રિયા
Link Mobile Number to Aadhaar Card through easy steps
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 7:34 AM

આજના સમયમાં આધાર કાર્ડ અગત્યનો દસ્તાવેજ બની ગયું છે. આધાર વિના બેંકિંગ, સરકારી કે બિન સરકારી કામ શક્ય નથી. આવી સ્થિતિમાં, તમારા આધાર કાર્ડના સમાચારો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય તમારા મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરવું જરૂરી બની ગયું છે. કોઈપણ નાણાકીય વ્યવહારની ચકાસણી માટે OTP ફક્ત તમારા નંબર પર આવે છે. આ અથવા તે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઇડી પર આવશે. તેથી તમારો મોબાઈલ નંબર UIDAI વેબસાઈટ પર રજીસ્ટર હોવો જરૂરી છે.

આધાર સાથે જોડાયેલ નંબર કેવી રીતે બદલવો? MAadhaar એપ ઇન્સ્ટોલ કરવા માટે પણ તમારા રજિસ્ટર મોબાઇલ નંબર પહેલા પૂછવામાં આવશે પરંતુ જો તમારો મોબાઈલ નંબર બદલાઈ જાય તો તમને આધાર ચકાસણી માટે OTP નહીં મળે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે આધાર સાથે લિંક કરેલો તમારો મોબાઈલ નંબર બદલવો પડશે. તમે તમારા વર્તમાન મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરી શકો છો. નવા મોબાઈલ નંબરને આધાર નંબર સાથે લિંક કરવાની પ્રક્રિયા સરળ છે.

જો તમારો મોબાઈલ નંબર બંધ છે અથવા ખોવાઈ ગયો છે કે બદલાયો છે અને તમે બીજા નંબરને લિંક કરવા માંગો છો, તો તમારે આ માટે આધાર નોંધણી કેન્દ્ર પર જવું પડશે. તમારે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આધારમાં નવો ફોન નંબર કેવી રીતે અપડેટ કરવો 1. આ માટે તમે પહેલા તમારા વ્યક્તિગત આધાર નોંધણી કેન્દ્ર પર જાઓ. 2. અહીં તમને ફોન નંબર લિંક કરવા માટે એક ફોર્મ આપવામાં આવશે. 3. આ ફોર્મ ‘આધાર સુધારણા ફોર્મ’ કહેવાય છે. તેમાં તમારી સાચી માહિતી ભરો. 4. હવે અધિકારીને 25 રૂપિયાની ફી સાથે ભરેલું ફોર્મ સબમિટ કરો. 5. આ પછી તમને એક સ્લિપ આપવામાં આવશે. આ સ્લિપમાં અપડેટ રિકવેસ્ટ નંબર હશે. આ નંબરથીતમે ચકાસી શકો છો કે નવો ફોન નંબર તમારા આધાર સાથે જોડાયેલ છે કે નહીં. 6. તમારું આધાર નિયત સમય મર્યાદામાં નવા મોબાઈલ નંબર સાથે લિંક થઈ જશે. જ્યારે તમારું આધાર નવા મોબાઇલ નંબર સાથે લિંક થશે અને તે જ નંબર પર OTP આવશે. 7. તે OTP નો ઉપયોગ કરીને તમે તમારું આધાર કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો. 8. તમે UIDAI ના ટોલ ફ્રી નંબર 1947 પર ફોન કરીને નવા મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરવાની સ્થિતિ પણ જાણી શકો છો.

આ પણ વાંચો : નોકરિયાતો માટે અગત્યના સમાચાર : Increment અથવા Arrears મળવાથી પગારમાં વધારો થયો હોય તો ITR ફાઈલ કરતાં પહેલા કરો કામ નહીંતર ભરવો પડશે ટેક્સ

આ પણ વાંચો : 1 ઓક્ટોબરથી નકામી થશે આ 3 બેંકની ચેકબુક, તાત્કાલિક બદલો નહીંતર તમારા વ્યવહાર અટકી જશે

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">