AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેના બેન્ક અને વિજ્યા બેન્કનું બેન્ક ઓફ બરોડમાં આજથી મર્જર, ગ્રાહકોની વધશે મુશ્કેલી, આ કામ જરૂરથી કરવા પડશે

1 એપ્રિલથી દેશમાં ઘણાં નાણાંકીય ફેરફારો જોવા મળશે ત્યારે આજે દેશની બે મોટી બેન્કોનું પણ મર્જર થઈ રહ્યું છે. બેન્ક કર્મચારી યુનિયનોના વિરોધ વચ્ચે પણ દેના બેન્ક, વિજ્યા બેન્ક અને બેન્ક ઓફ બરોડાનું મર્જર થયું છે. વિજ્યા બેન્ક અને દેના બેન્કની તમામ બ્રાંચો બેન્ક ઓફ બરોડાની બ્રાંચ તરીકે ઓળખાશે. આ સાથે જ બંને બેન્કના તમામ […]

દેના બેન્ક અને વિજ્યા બેન્કનું બેન્ક ઓફ બરોડમાં આજથી મર્જર, ગ્રાહકોની વધશે મુશ્કેલી, આ કામ જરૂરથી કરવા પડશે
| Updated on: Apr 01, 2019 | 3:55 AM
Share

1 એપ્રિલથી દેશમાં ઘણાં નાણાંકીય ફેરફારો જોવા મળશે ત્યારે આજે દેશની બે મોટી બેન્કોનું પણ મર્જર થઈ રહ્યું છે. બેન્ક કર્મચારી યુનિયનોના વિરોધ વચ્ચે પણ દેના બેન્ક, વિજ્યા બેન્ક અને બેન્ક ઓફ બરોડાનું મર્જર થયું છે. વિજ્યા બેન્ક અને દેના બેન્કની તમામ બ્રાંચો બેન્ક ઓફ બરોડાની બ્રાંચ તરીકે ઓળખાશે.

આ સાથે જ બંને બેન્કના તમામ ગ્રાહકો અને ડિપોઝીટરો પણ બેન્ક ઓફ બરોડાના કસ્ટમર તરીકે ગણાશે તેવો પરિપત્ર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 30મી માર્ચના રોજ કર્યો છે. બેન્કનું સંયુક્ત નામ હજી સુધી નક્કી થયું નથી હાલમાં બધી બેન્કો બેન્ક ઓફ બરોડા તરીકે ઓળખાશે.

બેન્ક ઓફ બરોડા સાથે વિજ્યા બેન્ક અને દેના બેન્કના મર્જર અંગે ભારત સરકાર દ્વારા 2, જાન્યુઆરી 2019ના રોજ ભારતના ગેઝેટમાં બહાર પાડવામાં આવ્યું હતું. જેનો અમલ 1, એપ્રિલ, 2019થી કરવાનો થતો હતો. ગુજરાતમાં બેન્ક યુનિયનના દાવા પ્રમાણે દેના બેન્કની ગુજરાતમાં 550, વિજ્યા બેન્કની 110 અને બેન્ક ઓફ બરોડાની 1100 બ્રાંચ છે.

આ પણ વાંચો : પાકિસ્તાન અને આંતકીઓ પર હવે આકાશમાંથી જ નજર રાખશે ભારત,આજે દેશનું સૌ પ્રથમ EMISAT સેટેલાઈટ લોન્ચ કરશે ISRO

દેના અને વિજ્યા બેન્કના બોર્ડની નીચે બેન્ક ઓફ બરોડાનું બોર્ડ લાગી જશે. આ ત્રણ બેન્ક પૈકી દેના બેન્ક પીસીએમાં મુકાયેલી છે. એક વર્ષ પછી બ્રાંચો બંધ થવાનું શરૂ થશે અને કર્મચારીઓની છટણી શરૂ થશે તેવો ભય યુનિયનોએ વ્યક્ત કર્યો છે.

  • સૌ પ્રથમ તો એકાઉન્ટ નંબર બદલવાનો રહેશે
  • આ સાથે જે આ બેન્કોમાં એકાઉન્ટ ધરાવતાં ગ્રાહકોએ પાસબુક અને ચેકબુક બદલવાની રહેશે.
  • નવા ડેબિટ અને એટીએમ કાર્ડ લેવાના રહેશે
  • એટલું જ નહીં IFSC કોડ પણ બદલવાના રહેશે.
  • તેમજ SIP અને EMI માટે પણ ગ્રાહકોએ નવું ઇંસ્ટ્રક્શન ફોર્મ ભરવાનું રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">