ભારતીય અર્થતંત્ર મંદીમાં છે? SBIના ચેરમેને આ બાબતે આપ્યું મોટું નિવેદન

|

Aug 25, 2019 | 3:26 PM

ભારતની સૌથી મોટી સરકારી બેંકના ચેરમેન રજનીશ કુમારે દેશમાં મંદી હોવાના દાવાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેને કહ્યું કે દેશમાં કેટલાંક સેક્ટરોમાં માગ ઘટી છે, ખાસ કરીને ઓટો મોબાઈલ સેક્ટરમાં પણ આને મંદી કહીં શકાય નહીં. આ એક ગ્લોબલ ટ્રેંડ છે. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા […]

ભારતીય અર્થતંત્ર મંદીમાં છે? SBIના ચેરમેને આ બાબતે આપ્યું મોટું નિવેદન

Follow us on

ભારતની સૌથી મોટી સરકારી બેંકના ચેરમેન રજનીશ કુમારે દેશમાં મંદી હોવાના દાવાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેને કહ્યું કે દેશમાં કેટલાંક સેક્ટરોમાં માગ ઘટી છે, ખાસ કરીને ઓટો મોબાઈલ સેક્ટરમાં પણ આને મંદી કહીં શકાય નહીં. આ એક ગ્લોબલ ટ્રેંડ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રજનીશ કુમારે કહ્યું કે દેશમાં મોટા ભાગની બેંક પાસે જરુરી માત્રામાં કેશ છે અને અર્થવ્યવસ્થામાં ક્રેડિટ ફ્લો કરવું જરુરી છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત વૈશ્વિક અર્થ વ્યવસ્થાનો ભાગ છે અને જો વિશ્વમાં પરિસ્થિતિ વિપરીત હોય તો ભારતને તેની અસર થવાની જ. લોકો હવે અવરજવર માટે ઓલા-ઉબેર જેવા વિકલ્પોનો ઉપયોગ કરવા લાગ્યા છે અને તેના લીધે નવા વાહનોની ખરીદી થઈ રહી નથી. આ એક ગ્લોબલ ટ્રેંડ છે અને ભારત કોઈ અપવાદ નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો :  ઈતિહાસમાં પહેલીવાર! અંતરિક્ષમાં ક્રાઈમ થયો હોય એવી ખબર આવી, નાસા કરશે તપાસ

તેઓએ એવું પણ કહ્યું કે સરકાર દ્વારા ખર્ચોમાં જે વધારો કરવામાં આવી રહ્યો છે તેના લીધે આવનારા તહેવારોમાં વુદ્ધિ જોવા મળશે. હવેના 6 મહિનામાં અર્થવ્યવસ્થા અને બેંકિગ સેક્ટર માટે સારો સમય રહેશે. નાણામંત્રી દ્વારા પણ 32 ઉપાયો દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જેના લીધે અર્થવ્યવસ્થામાં સુધારો થઈ શકશે અને આ પગલાંઓ અસરકારક સાબિત થશે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article