સુરતઃ રત્નકલાકારો પાસેથી પ્રોફેશનલ ટેક્સ વસૂલવાને લઈ સર્જાયો વિવાદ

|

Oct 19, 2020 | 12:18 PM

સુરતમાં રત્નકલાકારો પાસે પ્રોફેશનલ ટેક્સ વસૂલવાને લઈ સરકાર સામે રોષ જોવા મળ્યો છે અને રત્ન કલાકારો રોષે ભરાયા છે. જોકે રત્ન કલાકારોના બે સંગઠનો વચ્ચે ફાંટા પડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રત્નકલાકાર સંઘ અને ડાયમંડ એસોસિએશન વચ્ચે વિરોધાભાસ જોવા મળ્યો છે. રત્નકલાકાર સંઘે પ્રોફેશનલ ટેક્સના વિરોધમાં તારીખ 15, 16 અને 17 માર્ચના રોજ પ્રતિક […]

સુરતઃ રત્નકલાકારો પાસેથી પ્રોફેશનલ ટેક્સ વસૂલવાને લઈ સર્જાયો વિવાદ

Follow us on

સુરતમાં રત્નકલાકારો પાસે પ્રોફેશનલ ટેક્સ વસૂલવાને લઈ સરકાર સામે રોષ જોવા મળ્યો છે અને રત્ન કલાકારો રોષે ભરાયા છે. જોકે રત્ન કલાકારોના બે સંગઠનો વચ્ચે ફાંટા પડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રત્નકલાકાર સંઘ અને ડાયમંડ એસોસિએશન વચ્ચે વિરોધાભાસ જોવા મળ્યો છે. રત્નકલાકાર સંઘે પ્રોફેશનલ ટેક્સના વિરોધમાં તારીખ 15, 16 અને 17 માર્ચના રોજ પ્રતિક ધરણાંની જાહેરાત કરી છે. રત્ન કલાકાર વિકાસ સંઘે 16 માર્ચે હીરા ઉદ્યોગ બંધ રાખવા માટેની જાહેરાત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટ: ભાજપ નેતાની ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ! નિશિથ ત્રિવેદીએ સોશિયલ મીડિયામાં મુકી ઉશ્કેરણીજનક પોસ્ટ

Published On - 10:49 am, Fri, 28 February 20

Next Article