PLI Scheme for Railway: હવે રેલવે માટે આવશે PLI સ્કીમ, હજારો લોકોને મળશે રોજગાર

દેશમાં વંદે ભારત ટ્રેનોનું નેટવર્ક વધી રહ્યું છે. રેલવેના ભાગોની જરૂરિયાત પણ વધી રહી છે. એટલા માટે સરકાર ઈચ્છે છે કે રેલવેના વધુને વધુ ભાગો દેશની અંદર બનાવવામાં આવે અને આ માટે PLI સ્કીમ લાવવી જોઈએ.

PLI Scheme for Railway: હવે રેલવે માટે આવશે PLI સ્કીમ, હજારો લોકોને મળશે રોજગાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 7:48 AM

PLI Scheme for Railway: દેશમાં રેલવે ક્ષેત્ર માટે પણ ટૂંક સમયમાં PLI સ્કીમ (PLI Scheme) આવવાની છે. જ્યાં એક તરફ દેશનું ઈમ્પોર્ટ બિલ ઘટાડવામાં ફાયદાકારક સાબિત થશે. સાથે જ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ હજારો નોકરીઓનું સર્જન થશે. દેશમાં રેલ્વેના વિસ્તરણને કારણે સરકારે આ ક્ષેત્ર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના દાખલ કરવાની યોજના બનાવી છે.

દેશમાં વંદે ભારત ટ્રેનોનું નેટવર્ક વધી રહ્યું છે. રેલવેના ભાગોની જરૂરિયાત પણ વધી રહી છે. એટલા માટે સરકાર ઈચ્છે છે કે રેલવેના વધુને વધુ ભાગો દેશની અંદર બનાવવામાં આવે અને આ માટે PLI સ્કીમ લાવવી જોઈએ. આ બાબતની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે આનાથી સરકારને આયાત ઘટાડવામાં મદદ મળશે.

આ પણ વાંચો: Richest Families in India : દેશના સૌથી ધનિક 7 પરિવાર ક્યા છે? તેમની નેટવર્થ વિશે જાણશો તો અચંબિત થઈ જશો

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

કન્સલ્ટન્સી ફર્મની મદદ લેશે સરકાર

સરકારે રેલવે સેક્ટર માટે PLI સ્કીમ તૈયાર કરવા માટે કન્સલ્ટન્સી ફર્મની મદદ લેવાની યોજના બનાવી છે. આ પેઢી મોટા પાયા પર આયાત થતા ભાગોની યાદી તૈયાર કરશે. આ ભાગો કોચ બનાવવાથી લઈને રોલિંગ સ્ટોક બનાવવા સુધી રેલવે એન્જિનમાં ઉપયોગી છે. યાદી તૈયાર થયા બાદ સરકાર તેમના માટે PLI સ્કીમ લાવશે.

PLI સ્કીમ હેઠળ સરકાર કંપનીઓને ભારતમાં આવા માલનું ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરે છે, જે મોટાપાયે આયાત કરવામાં આવે છે. ફેક્ટરીઓ સ્થાપવાના બદલામાં સરકાર તેમને તેમના ઉત્પાદન મૂલ્યના આધારે પ્રોત્સાહન આપે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">